પશ્ચિમ રેલવે ગુજરાતથી એક સપ્તાહમાં બંગલાદેશ માટે બે ટ્રેનો રવાના કરવાનો ઈતિહાસ રચ્ચો

પશ્ચિમ રેલવેનાં બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટોએ ગુજરાતથી એકસપ્તાહમાં બંગલાદેશ માટે બે ટ્રેનો રવાના કરવાનો ઈતિહાસ રચ્ચો ૧૦ ઓગસ્ટ:માલવહનને ગતિ આપવા માટે ભારતીય રેલવેના ઉદ્દેશની આપૂર્તિ માટે પશ્ર્ચિમરેલવેના ઝોનલ મુખ્યાલય અને મંડળ … Read More

ગંદકી મુક્ત ભારત અભિયાન: ૧૫મી ઓગષ્ટ-૨૦૨૦ સુધી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે

ગંદકી મુક્ત ભારત અભિયાનરાજ્યના તમામ જિલ્લાઓમાં ૧૫મી ઓગષ્ટ-૨૦૨૦ સુધી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશેરાજ્યભરમાં શ્રમદાન, રાત્રિસભા,વોલ પેઇન્ટીંગ,વૃક્ષારોપણ,ચિત્ર-નિબંધ સ્પર્ધા યોજાશે રિપોર્ટ:દિલીપ ગજ્જર યાદીમાં વધુમાં જણાવ્યાનુંસાર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા“ગંદકી મુક્ત ભારત”અભિયાનના શુભારંભ … Read More

અંબાજી પંથક માં કોરોનાં ટેસ્ટ ની કામગીરી હાથ ધરાઇ

અંબાજી 10 ઓગસ્ટ : બનાસકાંઠા જીલ્લા નો દાંતા તાલુકો મહત્તમ આદીવાસી વિસ્તાર છે ને હાલ માં આ દાંતા તાલુકા માં વિવિધ વિસ્તારો માંથી હમણાં સુધી 34 જેટલાં કોરોના નાં પોઝીટીવ … Read More

સુરતની કોવિડ હોસ્પિટલ રાજ્ય ભરમાં શ્રેષ્ઠ સેવા સાથે કાર્યરત:પૌલિક દેસાઈ

કોરોના કરતાં મોટી મહામારી ઓ સામે આ શહેર ઝઝૂમ્યુ અને બહાર આવ્યું…. હતું સુરત:સોમવાર:-  એક પ્રાથમિક શાળાના શિક્ષકના  નામે આ પ્રદેશની આખી યુનિવર્સિટીનું નામ કરણ થાય એજ સૂરત…મોગલો ને ગમ્યું … Read More

કોરોના દર્દીને ઉકાળો આપતા વાતો કરી જલ્દી સારા થઈ ઘરે જશો એવી હિંમત આપીએ છીએ: નિલેશભાઈ રાઠોડ

આત્માનંદ સરસ્વતી આયુર્વેદ હોસ્પિટલના ચાર વોર્ડ બોય કોવિડ વોર્ડમાં દર્દીઓ-સ્ટાફગણને દરરોજ સ્વાસ્થ્યવર્ધક ઉકાળો પીવડાવે છે. ૪૫ વર્ષીય નિલેશભાઈ રાઠોડ અને ટીમની સેવાને બિરદાવતા નવી સિવિલના તબીબો,પેરામેડિકલ સ્ટાફ, વહીવટી કર્મચારીઓ સુરત:સોમવાર: … Read More

पदस्थापना नहीं होने से मानसिक तनाव और आर्थिक संकट से गुजर रहे हैं सीआई

रिपोर्ट: शैलेश रावल धनबाद।10 अगस्त, धनबाद सदर अंचल के अंचल निरीक्षक (सीआई) गौरी शंकर प्रसाद विगत 8 महीना से अंचल अधिकारी या सहायक बंदोबस्त पदाधिकारी के पद पर पदस्थापित नहीं … Read More

ક્રીમીનલ કેસોની કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનાવવાનો અમારો નિર્ધાર : પ્રદીપસિંહ જાડેજા

પોલીસને પુરાવાના યોગ્ય એકત્રીકરણમાં મદદ અને ગુનેગારોને કડકમાં કડક સજા મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : કાયદા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ક્રીમીનલ કેસોની કામગીરી વધુ ઝડપી અનેઅસરકારક બનાવવાનો અમારો … Read More

રાજ્યમાં સિંહોની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો: મુખ્યમંત્રીશ્રી

ગુજરાતના એશિયાટિક લાયનના સંવર્ધન અને તેના વારસાના જતન માટે:મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આંતરરાષ્ટ્રીય સિંહ દિવસ નિમિત્તેમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા CM ડેશબોર્ડના માધ્યમથીગીર જંગલના કર્મયોગીઓ સાથે એશિયાટિક લાયન અંગે તલસ્પર્શી … Read More

કોઇ પણ પ્રિમીયમ ભર્યા વિના રાજ્યના ધરતીપુત્રોને મળશે યોજનાકીય લાભ

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી:-નાયબ મુખ્યમંત્રીશ્રી-કૃષિ મંત્રીશ્રીની ઉપસ્થિતી રાજ્યના પ૬ લાખથી વધુ તમામ ખેડૂતોને ખરીફ ઋતુના તમામ પાકો માટે આવરી લેતી યોજના ખરીફ ર૦ર૦માં યોજના … Read More

ગંદકીમુક્ત ભારત અભિયાનસુરત જિલ્લાના તમામ ગામોમાંથી ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’ એકત્રિત કરાયું

ગંદકીમુક્ત ભારત અભિયાન’ની ઉજવણી અંતર્ગત સુરત જિલ્લાના તમામ ગામોમાંથી ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’ એકત્રિત કરાયું તા.૦૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘ગંદકીમુક્ત ભારત અભિયાન’ની ઉજવણી: જિલ્લા વિકાસ અધિકારીએ ઈ-સભા યોજી અભિયાનની રૂપરેખા … Read More