સિવિલમાં પ્રથમ વાર ‘સર્વાઈકોડોરસલ લેવલ કાઈફોસિસ ડીર્ફોમીટી કરેક્શન’ સર્જરી કરાઈ

સિવિલમાં હોસ્પિટલમાં ૧૨ વર્ષની બાળકી પર ‘રેરેસ્ટ ઑફ ધ રેર સર્જરી’ સિવિલમાં પ્રથમ વાર ‘સર્વાઈકોડોરસલ લેવલ કાઈફોસિસ ડીર્ફોમીટી કરેક્શન’ સર્જરી કરાઈ ૯૫ ડિગ્રી જેટલી ખુંધ નિકળતાં હલન-ચલન નહીં કરી શકતી … Read More

પ્રધાનમંત્રીશ્રીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના સંદર્ભે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજીને સમીક્ષા કરી

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી – નાયબ મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ વર્ચ્યુઅલ બેઠકમાં સહભાગી થયા પાછલા પાંચ મહિનામાં રાજ્ય સરકાર અને કોરોના વોરિયર્સે પૂર્ણ સમપર્ણ-મહેનત સાથે કોરોનાની વૈશ્વિક મહામારી સામે સંઘર્ષ કર્યો છે:મુખ્યમંત્રીશ્રી … Read More

અમદાવાદના મણિનગરમા ચાવી બનાવવાના બહાને બે યુવકોએ ચોરી ને આપ્યો અંજામ

અમદાવાદ, ૧૧ ઓગસ્ટ: મણિનગર ની એલ જી હોસ્પિટલ ની સામે આવેલ અર્બુદા સોસાયટીમા ભારતીબેન મહેન્દ્ર ભાઈ ઉપાધ્યાય ૬૫ વર્ષની વયના વૃધ્ધા ના ઘરમા કબાટ ની ચાવી બનાવવા ના બહાને ૧૩૫૦૦૦ … Read More

જામનગરના ભૂચરમોરી શહીદ સ્મારક પર શહીદોને શ્રધાંજલિ અર્પણ કરતા રાજ્યમંત્રી જાડેજા

રિપોર્ટ: જગત રાવલદેશના ઇતિહાસમાં જેને મીની જલિયાવાલા બાગનું યુદ્ધ કહેવામાં આવ્યું છે અને ધર્મની રક્ષા માટે ખેલાયેલા મુગલ સામ્રાજ્ય સામે ના સૌથી લાંબુ યુદ્ધ એટલે ભૂચર મોરીનું યુદ્ધ નો ઉલ્લેખ … Read More

અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગ દૂર્ઘટનાનો તપાસ અહેવાલ મુખ્યમંત્રીશ્રીને સોંપતા બે વરિષ્ઠ અધિક મુખ્ય સચિવશ્રીઓ

સમગ્ર ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ માટે નિવૃત્ત હાઈકોર્ટ જજની અધ્યક્ષતામાં તપાસ પંચને જ્યુડિશિયલ ઈન્કવાયરી માટે રાજ્ય સરકારનો નિર્ણય રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સી.એમ. પી.આર.ઓગાંધીનગર, ૧૦ ઓગસ્ટ:ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, અમદાવાદની … Read More

પશ્ચિમ રેલવે ગુજરાતથી એક સપ્તાહમાં બંગલાદેશ માટે બે ટ્રેનો રવાના કરવાનો ઈતિહાસ રચ્ચો

પશ્ચિમ રેલવેનાં બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટોએ ગુજરાતથી એકસપ્તાહમાં બંગલાદેશ માટે બે ટ્રેનો રવાના કરવાનો ઈતિહાસ રચ્ચો ૧૦ ઓગસ્ટ:માલવહનને ગતિ આપવા માટે ભારતીય રેલવેના ઉદ્દેશની આપૂર્તિ માટે પશ્ર્ચિમરેલવેના ઝોનલ મુખ્યાલય અને મંડળ … Read More

ગંદકી મુક્ત ભારત અભિયાન: ૧૫મી ઓગષ્ટ-૨૦૨૦ સુધી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે

ગંદકી મુક્ત ભારત અભિયાનરાજ્યના તમામ જિલ્લાઓમાં ૧૫મી ઓગષ્ટ-૨૦૨૦ સુધી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશેરાજ્યભરમાં શ્રમદાન, રાત્રિસભા,વોલ પેઇન્ટીંગ,વૃક્ષારોપણ,ચિત્ર-નિબંધ સ્પર્ધા યોજાશે રિપોર્ટ:દિલીપ ગજ્જર યાદીમાં વધુમાં જણાવ્યાનુંસાર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા“ગંદકી મુક્ત ભારત”અભિયાનના શુભારંભ … Read More

અંબાજી પંથક માં કોરોનાં ટેસ્ટ ની કામગીરી હાથ ધરાઇ

અંબાજી 10 ઓગસ્ટ : બનાસકાંઠા જીલ્લા નો દાંતા તાલુકો મહત્તમ આદીવાસી વિસ્તાર છે ને હાલ માં આ દાંતા તાલુકા માં વિવિધ વિસ્તારો માંથી હમણાં સુધી 34 જેટલાં કોરોના નાં પોઝીટીવ … Read More

સુરતની કોવિડ હોસ્પિટલ રાજ્ય ભરમાં શ્રેષ્ઠ સેવા સાથે કાર્યરત:પૌલિક દેસાઈ

કોરોના કરતાં મોટી મહામારી ઓ સામે આ શહેર ઝઝૂમ્યુ અને બહાર આવ્યું…. હતું સુરત:સોમવાર:-  એક પ્રાથમિક શાળાના શિક્ષકના  નામે આ પ્રદેશની આખી યુનિવર્સિટીનું નામ કરણ થાય એજ સૂરત…મોગલો ને ગમ્યું … Read More

કોરોના દર્દીને ઉકાળો આપતા વાતો કરી જલ્દી સારા થઈ ઘરે જશો એવી હિંમત આપીએ છીએ: નિલેશભાઈ રાઠોડ

આત્માનંદ સરસ્વતી આયુર્વેદ હોસ્પિટલના ચાર વોર્ડ બોય કોવિડ વોર્ડમાં દર્દીઓ-સ્ટાફગણને દરરોજ સ્વાસ્થ્યવર્ધક ઉકાળો પીવડાવે છે. ૪૫ વર્ષીય નિલેશભાઈ રાઠોડ અને ટીમની સેવાને બિરદાવતા નવી સિવિલના તબીબો,પેરામેડિકલ સ્ટાફ, વહીવટી કર્મચારીઓ સુરત:સોમવાર: … Read More