અમદાવાદના મણિનગરમા ચાવી બનાવવાના બહાને બે યુવકોએ ચોરી ને આપ્યો અંજામ
અમદાવાદ, ૧૧ ઓગસ્ટ: મણિનગર ની એલ જી હોસ્પિટલ ની સામે આવેલ અર્બુદા સોસાયટીમા ભારતીબેન મહેન્દ્ર ભાઈ ઉપાધ્યાય ૬૫ વર્ષની વયના વૃધ્ધા ના ઘરમા કબાટ ની ચાવી બનાવવા ના બહાને ૧૩૫૦૦૦ એક લાખ પાંત્રીસ હજાર ની રોકડ રકમ ની ચોરી કરી પલાયન થઈ ગયા
વૃધ્ધા ને રસોડા મા ચાવી માટે તેલ ગરમ કરવા મુકવા નુ કહ્યી કબાટ મા થી રોકડ રકમ ની ભરબપોરે ચોરી કરી યુવકો થઈ ગયા ફરાર
મણિનગર પોલિસ નો કાફલો અર્બુદા સોસાયટી પર આવી ને વધુ તપાસ હાથ ધરી છે.