पश्चिम रेलवे की 456 पार्सल विशेष ट्रेनों द्वारा 3900 टन से अधिक दवाइयों और चिकित्सा सामग्री का परिवहन

अहमदाबाद,11 अगस्त: पश्चिम रेलवे ने अपनी पार्सल विशेष गाड़ियों के साथ-साथ मालगाड़ियों के माध्यम से देश के विभिन्न भागों में अत्यावश्यक वस्तुओं के परिवहन में महत्वपूर्ण भूमिका निभाई है। वैश्विक … Read More

જન્માષ્ટમી પૂર્વે યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાની પધરામણી..

રિપોર્ટ:જગત રાવલ, જામનગર૧૧ ઓગસ્ટ,દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ ખાબકી રહેલા વરસાદ ના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી હતા જીલાના સલાયા, રાવલ, સહિત ખંભાળીયા ના ગુલાબનગર, આશાપુરા ચોક, યોગેશ્વર … Read More

ऑनलाइन शिक्षा पर अभिभावकों और टीचर्स से लिया फीडबैक दुआ करें कि स्कूल जल्द खुलें : सिसोदिया

उपमुख्यमंत्री ने सेमी ऑनलाइन शिक्षा पर अभिभावकों और टीचर्स से लिया फीडबैक  दुआ करें कि स्कूल जल्द खुलें : सिसोदिया स्कूल का कोई विकल्प नहीं, स्कूल जल्द से जल्द खुले … Read More

કોરોનાથી દેશમાં મૃત્યુદર ઘટીને 2% થયો

કોવિડ-19માંથી 16 લાખ દર્દીઓ સાજા થતા, ભારતમાં સાજા થવાનો દર 70%ની નજીક પહોંચ્યો 11 AUG 2020 by PIB Ahmedabad અસરકારક નિયંત્રણની વ્યૂહરચનાના સફળ અમલીકરણ, સઘન અને વ્યાપક પરીક્ષણ અને ક્લિનિકલ મેનેજમેન્ટની … Read More

સયાજી હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ માટે દવાની સાથે દુઆનું કામ કરે છે ફિઝીઓથેરાપી

કવાયતો ને લીધે સારવાર હેઠળના દર્દીઓ તાજગી અનુભવે છે મનોબળ મક્કમ બને છે અને આત્મ વિશ્વાસ વધે છે કોરોના વોર્ડમાં અને આઇસીયુ માં ૨૫ થી વધુ ફિઝીઓથેરાપિસ્ટ રોજ દિવસમાં બે … Read More

સિવિલમાં પ્રથમ વાર ‘સર્વાઈકોડોરસલ લેવલ કાઈફોસિસ ડીર્ફોમીટી કરેક્શન’ સર્જરી કરાઈ

સિવિલમાં હોસ્પિટલમાં ૧૨ વર્ષની બાળકી પર ‘રેરેસ્ટ ઑફ ધ રેર સર્જરી’ સિવિલમાં પ્રથમ વાર ‘સર્વાઈકોડોરસલ લેવલ કાઈફોસિસ ડીર્ફોમીટી કરેક્શન’ સર્જરી કરાઈ ૯૫ ડિગ્રી જેટલી ખુંધ નિકળતાં હલન-ચલન નહીં કરી શકતી … Read More

પ્રધાનમંત્રીશ્રીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના સંદર્ભે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજીને સમીક્ષા કરી

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી – નાયબ મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ વર્ચ્યુઅલ બેઠકમાં સહભાગી થયા પાછલા પાંચ મહિનામાં રાજ્ય સરકાર અને કોરોના વોરિયર્સે પૂર્ણ સમપર્ણ-મહેનત સાથે કોરોનાની વૈશ્વિક મહામારી સામે સંઘર્ષ કર્યો છે:મુખ્યમંત્રીશ્રી … Read More

અમદાવાદના મણિનગરમા ચાવી બનાવવાના બહાને બે યુવકોએ ચોરી ને આપ્યો અંજામ

અમદાવાદ, ૧૧ ઓગસ્ટ: મણિનગર ની એલ જી હોસ્પિટલ ની સામે આવેલ અર્બુદા સોસાયટીમા ભારતીબેન મહેન્દ્ર ભાઈ ઉપાધ્યાય ૬૫ વર્ષની વયના વૃધ્ધા ના ઘરમા કબાટ ની ચાવી બનાવવા ના બહાને ૧૩૫૦૦૦ … Read More

જામનગરના ભૂચરમોરી શહીદ સ્મારક પર શહીદોને શ્રધાંજલિ અર્પણ કરતા રાજ્યમંત્રી જાડેજા

રિપોર્ટ: જગત રાવલદેશના ઇતિહાસમાં જેને મીની જલિયાવાલા બાગનું યુદ્ધ કહેવામાં આવ્યું છે અને ધર્મની રક્ષા માટે ખેલાયેલા મુગલ સામ્રાજ્ય સામે ના સૌથી લાંબુ યુદ્ધ એટલે ભૂચર મોરીનું યુદ્ધ નો ઉલ્લેખ … Read More

અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગ દૂર્ઘટનાનો તપાસ અહેવાલ મુખ્યમંત્રીશ્રીને સોંપતા બે વરિષ્ઠ અધિક મુખ્ય સચિવશ્રીઓ

સમગ્ર ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ માટે નિવૃત્ત હાઈકોર્ટ જજની અધ્યક્ષતામાં તપાસ પંચને જ્યુડિશિયલ ઈન્કવાયરી માટે રાજ્ય સરકારનો નિર્ણય રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સી.એમ. પી.આર.ઓગાંધીનગર, ૧૦ ઓગસ્ટ:ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, અમદાવાદની … Read More