પીએમ કિસાન સન્માન નિધિ યોજના, 10 કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂપિયા 90 હજાર કરોડની થઇ છે ચૂકવણી

ખેડૂતો માટે કલ્ણાણકારી યોજના એટલે પીએમ કિસાન સન્માન નિધિ યોજના, 10 કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂપિયા 90 હજાર કરોડની થઇ છે ચૂકવણી કૃષિક્ષેત્રના વિકાસ અને ખેડૂતોના હિત માટે કટિબદ્ધ કેન્દ્ર … Read More

તા.૧૪મીએ મુખ્યમંત્રીના હસ્તે સુરત મહાનગરપાલિકાના રૂ.૩૪૦ કરોડના ખાતમુહૂર્ત-લોકાર્પણ થશે

ઈ-માધ્યમથી રૂ.૧૭૮.૫૮ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૬૧.૪૫ કરોડના વિકાસકામોનું લોકાર્પણ કોરોના સંકટ વચ્ચે પણ વિકાસકાર્યો અને પ્રજાકીય સુખસુવિધાઓ અટકે નહી એવા ધ્યેય સાથે યોજાશે ઈ-સમારોહ સુરત:ગુરૂવાર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે … Read More

હીરા પર પાસા પાડનારા રત્ન કલાકારોએ પ્લાઝમાં ડોનેટ કરી દાનનું હીર ઝળકાવ્યું

સૂરત શહેરની યુનિક જેમ્સ કંપનીના ૪૧ રત્નકલાકારોએ પ્લાઝમાનું દાન કર્યુંઃ આગામી સમયમાં ૨૫ રત્નકલાકારો પ્લાઝમા ડોનેટ કરશેઃ રત્નકલાકારોએ કર્મભૂમિનું ઋુણ અદા કર્યુઃ કોરોના સંક્રમિત દર્દીઓને પ્લાઝમા મળે તે માટે સુરતના … Read More

સૂરત શહેર અને જિલ્લાના ત્રણ થી છ વર્ષના બાળકોને ઘર બેઠા “બાલશક્તિ ” પૌષ્ટિક આહાર આપવામાં આવી રહયો છે

કાનુડા સ્વરૂપ બાળ ભૂલકાઓ ને પૌષ્ટિક આહાર…… સૂરત શહેર અને જિલ્લાના ત્રણ થી છ વર્ષના બાળકોને ઘર બેઠા “બાલશક્તિ ” પૌષ્ટિક આહાર આપવામાં આવી રહયો છે…… પ્રસૂતામાતા, ધાત્રીમાતા, કિશોરીઓને પણ … Read More

पीटीआई के झारखंड ब्यूरो चीफ पीवी रामानुज ने की खुदकुशी

धनबाद, 13 अगस्त।प्रेस ट्रस्ट ऑफ इंडिया के झारखंड ब्यूरो चीफ पीवी रामानुज ने आज अपने रांची स्थित आवास में खुदकुशी कर ली है। पुलिस मामले की छानबीन में जुट गई … Read More

જામનગરના શ્રી કૃષ્ણ ભક્તો એ કોરોનાના કેહર થી ઘરે બેઠા ઉજવ્યો કૃષ્ણ જન્મોત્સવ

રિપોર્ટ:જગત રાવલશ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીનું શ્રી કૃષ્ણ ભક્તોમાં અનેરું મહત્વ હોય છે, પ્રતિવર્ષ કૃષ્ણ ભક્તો જન્માષ્ટમીના પર્વ પર ડાકોર, દ્વારકા અને મથુરા જવાનું પસંદ કરે છે પણ… આ વર્ષે કોરોનાના … Read More

એક દિવસમાં સૌથી વધુ 56,110 સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાઈ

12 AUG 2020 by PIB Ahmedabad અસરકારક નિયંત્રણની વ્યૂહરચનાના સફળ અમલીકરણ, સઘન અને વ્યાપક પરીક્ષણ અને ક્લિનિકલ મેનેજમેન્ટની સાથે સ્ટાન્ડર્ડ દેખરેખના પ્રોટોકોલ અભિગમના પરિણામે છેલ્લા 24 કલાકમાં એક દિવસમાં સૌથી … Read More

અમદાવાદ મંડળ પર સ્વચ્છતા સપ્તાહ ની શરૂઆત

અમદાવાદ ૧૨ ઓગસ્ટ:માનનીય પ્રધાનમંત્રી ની પહેલ પર પુરા ભારતીય રેલ્વે પર “સ્વચ્છતા સપ્તાહ” ની શરૂઆત કરવામાં આવી છે. પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ પર પણ સ્વચ્છતા સપ્તાહ ની શરૂઆત કરવામાં … Read More

જેતપુર:૫૮ રોજિંદા સફાઈ કામદારોને કાયમી હુકમ એનાયત કરતા મંત્રીશ્રી

રાજકોટ, તા. ૧૧, ઓગસ્ટ – જેતપુર નવાગઢ નગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતા ૫૮ રોજમદાર સફાઇ કામદારોની દરખાસ્ત સરકારમાંથી મંજૂર થઈને આવતા આ  રોજિંદા  સફાઇ કામદારોને  કાયમીના હુકમો અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે એનાયત … Read More

રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી કરાઈ

જિલ્લાના કર્મનિષ્ઠ સફાઈ કામદાર બહેનોનું શાલ ઓઢાડીને કરાયું સન્માન રાજકોટ તા. ૧૧, ઓગસ્ટ – મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્યનું મહિલા અને બાળ વિકાસ વિભાગ કાર્યશીલ પ્રયાસો સાથે આગળ વધી રહ્યું છે. … Read More