જામનગરના શ્રી કૃષ્ણ ભક્તો એ કોરોનાના કેહર થી ઘરે બેઠા ઉજવ્યો કૃષ્ણ જન્મોત્સવ

રિપોર્ટ:જગત રાવલશ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીનું શ્રી કૃષ્ણ ભક્તોમાં અનેરું મહત્વ હોય છે, પ્રતિવર્ષ કૃષ્ણ ભક્તો જન્માષ્ટમીના પર્વ પર ડાકોર, દ્વારકા અને મથુરા જવાનું પસંદ કરે છે પણ… આ વર્ષે કોરોનાના … Read More

એક દિવસમાં સૌથી વધુ 56,110 સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાઈ

12 AUG 2020 by PIB Ahmedabad અસરકારક નિયંત્રણની વ્યૂહરચનાના સફળ અમલીકરણ, સઘન અને વ્યાપક પરીક્ષણ અને ક્લિનિકલ મેનેજમેન્ટની સાથે સ્ટાન્ડર્ડ દેખરેખના પ્રોટોકોલ અભિગમના પરિણામે છેલ્લા 24 કલાકમાં એક દિવસમાં સૌથી … Read More

અમદાવાદ મંડળ પર સ્વચ્છતા સપ્તાહ ની શરૂઆત

અમદાવાદ ૧૨ ઓગસ્ટ:માનનીય પ્રધાનમંત્રી ની પહેલ પર પુરા ભારતીય રેલ્વે પર “સ્વચ્છતા સપ્તાહ” ની શરૂઆત કરવામાં આવી છે. પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ પર પણ સ્વચ્છતા સપ્તાહ ની શરૂઆત કરવામાં … Read More

જેતપુર:૫૮ રોજિંદા સફાઈ કામદારોને કાયમી હુકમ એનાયત કરતા મંત્રીશ્રી

રાજકોટ, તા. ૧૧, ઓગસ્ટ – જેતપુર નવાગઢ નગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતા ૫૮ રોજમદાર સફાઇ કામદારોની દરખાસ્ત સરકારમાંથી મંજૂર થઈને આવતા આ  રોજિંદા  સફાઇ કામદારોને  કાયમીના હુકમો અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે એનાયત … Read More

રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી કરાઈ

જિલ્લાના કર્મનિષ્ઠ સફાઈ કામદાર બહેનોનું શાલ ઓઢાડીને કરાયું સન્માન રાજકોટ તા. ૧૧, ઓગસ્ટ – મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્યનું મહિલા અને બાળ વિકાસ વિભાગ કાર્યશીલ પ્રયાસો સાથે આગળ વધી રહ્યું છે. … Read More

જેતપુર ધોરાજી જામકંડોરણા ઉપલેટા તાલુકાના સખી ૫૯ મંડળોને માનવ ગરીમા કીટ વિતરણ કરવામાં આવ્યું

માનવ ગરીમા યોજના કીટ દ્વારા વસ્તુ બનાવી તેનું વેચાણ કરી સખીમંડળની બહેનો આર્થિક રીતે મજબૂત બનશે:જયેશભાઇ રાદડીયા રાજકોટ, તા. ૧૧, ઓગસ્ટ – દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન હેઠળ માનવ ગરીમા … Read More

કોરોના સંક્રમણ વચ્ચે ઘર માં જ રહેલા વિધાર્થી ઓ ની કાળજી લેવાઈ

સૂરત શહેર અને જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ એન.એફ.એસ.એ.એક્ટ ૨૦૧૩ની જોગવાઈ મુજબ લોકડાઉનથી અનલોકમાં ઘરમાજ રહેલા પ્રા. શાળાના બાળકોને અનાજ/રોકડ એલાઉન્સ  સહાય….. પ્રતિ દિવસ દીઠ કુલ ૭૦ દિવસ નું અનાજ … Read More

પોતાની જેમ અન્ય દર્દીઓ કોરોનાને હરાવી સ્વસ્થ થાય તેવી ઉદ્દાત ભાવના સાથે

સુરતના ચાઈલ્ડ ન્યુરો ફિઝીશ્યને પ્લાઝમાં ડોનેટ કર્યું અગાઉ ૪૦ વખત ડો.રિતેશ શાહ રકતદાન કરી ચૂકયા છેઃ રિપોર્ટ: મહેન્દ્ર વેકરીયાસુરત:મંગળવાર:– સાંપ્રત સમયમાં કોરોના વાઈરસની મહામારી સામે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે ડોકટરો … Read More

દરરોજ ૫૦૦ જેટલી ‘હાઈજેનિક ફૂડ’ ફુડની ડીશ પીરસતું સ્મીમેર હોસ્પિટલનું તંત્ર

દર્દીઓ, તબીબો અને પેરામેડિકલ સ્ટાફને દરરોજ ૫૦૦ જેટલી ‘હાઈજેનિક ફૂડ’ ફુડની ડીશ પીરસતું સ્મીમેર હોસ્પિટલનું તંત્ર રિપોર્ટ:પરેશ ટાપણીયા સુરત:મંગળવાર: સુરતનું આરોગ્ય તંત્ર કોરોનાગ્રસ્ત દર્દીઓની સારી સારવાર આપી સ્વસ્થ કરવામાં જેટલું … Read More

પશ્ચિમ રેલવેની 456 પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા 3900 ટન થી વધુ દવાઓ અને ચિકિત્સા સામગ્રીઓનું પરિવહન

અમદાવાદ,૧૧ ઓગસ્ટ:પશ્ચિમ રેલવેએ પોતાની પાર્સલ વિશેષ ટ્રેનો અને માલગાડીઓના માધ્યમથી દેશના વિભિન્ન ભાગોમાં અત્યાવશ્યક વસ્તુઓના પરિવહનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. વૈશ્વિક મહામારી કોરોનાવાઈરસને લીધ પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં તુરંત ચિકિત્સાની જરૂરતવાળા … Read More