નર્મદા જિલ્લાની 1.21 લાખ પ્રધાનમંત્રી જનધન ખાતા ધારક મહિલાઓના ખાતામાં કુલ રૂ. 6.05 કરોડ જમા થયા

નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જનધન ખાતા ધારક મહિલાઓના ખાતામાં રૂ. 500નો હપ્તો જમા થયો 04 MAY 2020  by PIB Ahmedabad નોવલ કોરોનાવાયરસ (COVID-19)ની વૈશ્વિક મહામારી સંદર્ભે … Read More

પશ્ચિમ રેલવે ની 7 પાર્સલ વિશેષ ટ્રેનો દેશ ના વિવિધ ભાગો માટે આજે રવાના

અમદાવાદ,૦૩,એપ્રિલ ૨૦૨૦ પશ્ચિમ રેલ્વેએ રાષ્ટ્ર અને લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે કોરોના રોગચાળાના આ મુશ્કેલ સમયમાં દેશમાં આવશ્યક ચીજવસ્તુઓ ની સપ્લાય જળવાઈ રહે તે માટે મોટા પ્રમાણમાં કામ કરવાનું ચાલુ રાખ્યું … Read More

સમગ્ર રાજ્યમાં હજુ બે અઠવાડિયા સુધી પાન, ગુટખા,બીડી-સીગરેટની દુકાનો અને લિકર શોપ બન્દ રહેશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં લોકડાઉન લંબાવવાની સ્થિતિમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે• રાજ્યના ૬ શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર અને રાજકોટ માં જીવન જરુરિયાતની વસ્તુઓ દૂધ, અનાજ, … Read More

લોકડાઉનમાં કામ બંધ હતું છતાં પણ પુરતી કાળજી લેવાઇ હતી, વતન પરત જવાનો વિચાર પણ નથી આવ્યો”

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બાંધકામના કામો શરૂ “લોકડાઉનમાં કામ બંધ હતું છતાં પણ પુરતી કાળજી લેવાઇ હતી, હવે તો કામ પણ શરૂ થઇ ગયું છે. વતન પરત જવાનો વિચાર પણ નથી … Read More

વેન્ટિલેટર કેર હેઠળના કોરોના દર્દી સાજા થતાં ગોત્રી હોસ્પિટલના તબીબો એ ગર્વ અને ખુશી અનુભવી…

. વડોદરા,૦૨મે ૨૦૨૦ડેડીકેટલી સિંસિયરલી વિથ પેશન કામ કરો તો વેન્ટિલેટર પર થી દર્દીને બહાર લાવી શકાય અને સાજા કરી શકાય એ અમે શીખ્યા… ડો.સુકેતુ..વેન્ટિલેટર કેર હેઠળ સારવાર લેનારાઅરવિંદભાઈ પટણી સહિત … Read More

અંદાજે ૩ કરોડ ૩૬ લાખ લોકોને બીજીવાર વિનામૂલ્યે અનાજ વિતરણનો તારીખ ૧૭મી મે થી લાભ મળશે

ગાંધીનગર, ૦૨ મેં ૨૦૨૦ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસ કોવીડ – ૧૯ના સંક્મણની સ્થિતિમાં લોકડાઉન લંબાવવાના પગલે રાજ્યના અંત્યોદય પરિવારોને અનાજ મેળવવામાં કોઇ તકલીફ ન પડે અને કોઈ ને ભૂખ્યા … Read More

સરહદે લડતા યોદ્ધાઓએ કોરોના યોદ્ધાઓને સલામ કરી અને કોરોના સામેની લડાઇમાં સહકાર આપવાનું પ્રણ લીધું

by PIB Ahmedabad આજે દિલ્હીમાં એક પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં સંરક્ષણ સ્ટાફના વડા જનરલ બિપિન રાવતની સાથે સૈન્યના વડા એમ.એમ. નરવાણે, નૌસેનાના વડા એડમીરલ કરમબીરસિંહ અને વાયુસેનાના વડા એર ચીફ માર્શલ … Read More

ભારતીય મિશનોએ વિદેશમાં વ્યવસાય અને નિકાસની તકો ઓળખવી જોઈએ

શ્રી પિયૂષ ગોયલે ભારતને રોકાણ માટે પસંદગીનું સ્થાન બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવા વિદેશમાં ભારતીય મિશનોને અપીલ કરી ભારતીય મિશનોએ વિદેશમાં વ્યવસાય અને નિકાસની તકો ઓળખવી જોઈએ વિદેશ મંત્રીએ જણાવ્યું કે, … Read More

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના આક્ષેપોનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રીશ્રી

ભાજપાએ કોઇ ઊદ્યોગપતિની લોન-દેવા માફ કર્યા જ નથી –કૌભાંડ આચરનારાઓને આકરી સજા કરી છે ……ખેડૂતોને આવા વાહિયાત નિવેદનોથી ગરેમાર્ગે દોરવાનું કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બંધ કરે……કોરોના ટેસ્ટ ઓછા થવાની સુફિયાણી સલાહ … Read More

આઈ.સી.એમ.આર. દ્વારા ભાવનગર મેડિકલ કોલેજને પ્લાઝમા થેરાપી સંશોધનની મંજૂરી અપાઈ

ભાવનગર,૦૧ મે૨૦૨૦ મંજૂરી મળતા ભાવનગર બન્યું રાજયનું ત્રીજું પ્લાઝમા થેરાપી સંશોધન કેન્દ્ર દેશભરમાં કોરોના વાયરસ નો કહેર યમદૂત બની હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે કોરોના વાયરસ ને ફેલાતો અટકાવા તેમજ … Read More