જાણો જામનગરના સિનિયર કોર્પોરેટર એ કોરોનાના દર્દીઓ માટે શું કર્યું…!?

રિપોર્ટ:જગત રાવલ૧૦ ઓગસ્ટ,જામનગર રોગી કલ્યાણ સમિતિને નોવેલ કોરોના વાઇરસના સક્રમનની સારવાર માટે જામનગરના પૂર્વ મેયર અને હાલ વોર્ડ ૩ના સિનિયર કોર્પોરેટર દિનેશભાઇ પટેલ દ્વારા તેમની સભ્યશ્રી ની ગ્રાન્ટ માંથી રૂપિયા … Read More

BREAKING: આવતીકાલથી જાહેરમાં માસ્ક ના પહેરનારા વ્યક્તિઓ ને 1000 રૂપિયા નો દંડ કરવામાં આવશે.

૧૦ ઓગસ્ટ:મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું છે કે રાજ્યની વડી અદાલતે આપેલા ચુકાદા નો રાજ્યમાં આવતી કાલ થી અમલ કરવામાં આવશેતદનુસાર મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ જાહેર કર્યું છે … Read More

મુખ્યમંત્રીશ્રી એ રાજ્યના લાખો કિસાનો ના વ્યાપક હિત માં મુખ્યમંત્રી કિસાન યોજના ની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ગાંધીનગર, ૧૦ ઓગસ્ટ: નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલ અને કૃષિ મંત્રી આર સી ફળદુ ની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી એ આ યોજના ની જાહેરાત કરી હતી.તેમણે કહ્યું કે … Read More

જામનગરમાં શીતલા સાતમ ની આસ્થાભેર ઉજવણી કરાઈ.

રિપોર્ટ:જગત રાવલ૧૦ ઓગસ્ટ,છોટીકાશી થી પ્રસિદ્ધ જામનગરમાં આજે શીતળા સાતમની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. જામ ધર્માદા સેવા સંસ્થા સંચાલિત નાગેશ્વર વિસ્તારમાં આવેલા શીતળા માતાના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી … Read More

જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમની AIIMS ના રાજકોટ કેન્દ્રમાં નિમણુંક

જામનગર અને દેવભૂમિ દ્વારકા ના સંસદસભ્ય પૂનમબેન માડમની AIIMS માં નિમણુંક થઈ છે રિપોર્ટ: જગત રાવલ રાજકોટ પાસે સાકાર થઇ રહેલા સૌરાષ્ટ્રવાસીઓ માટે મલ્ટીસ્પેશ્યાલીટી-સુપર સ્પેશ્યાલીટી તબીબી સેવા માટેના ખૂબ મહત્વના … Read More

देश में मोदी के नेतृत्व में हो रहा नए भारत का सपना साकारः गोपाल राय

रा.क्रा.स.पा ने यूपी पंचायत चुनाव में भाजपा का दिया समर्थन लखनऊ, 9 अगस्त, राष्ट्रीय क्रांतिकारी समाजवादी पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री गोपाल राय ने मोदी-योगी के देश और प्रदेश में … Read More

જામનગરમાં મોડી સાંજે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો

ભૂકંપની તીવ્રતા ૨.૮;જ્યારે ભૂકંપ નું કેન્દ્ર બિંદુ જામનગર થી ૨૫ કિમી દૂર નોંધાયું રિપોર્ટ:જગત રાવલજામનગર શહેર મા આજે મોડી સાંજે હળવો ભૂકંપ નો આંચકો અનુભવાયો હતો, જેના કારણે લોકોમાં ગભરાટનો … Read More

માંડવી ખાતે ‘વિશ્વ આદિવાસી દિન’ની ઉજવણી

૯મી ઓગષ્ટ ‘‘વિશ્વ આદિવાસી દિવસ’’ આદિવાસી સમાજ સંસ્કૃતિ અને પ્રકૃતિના રક્ષક: રાજ્ય સરકારે આદિવાસી સમાજનું સશક્તિકરણ કરી વિકાસનો માર્ગ કંડાર્યો: ગુજરાત આદિજાતિ વિકાસ નિગમના ડિરેક્ટર ગુજરાત વન અધિનિયમ અંતર્ગત ૪૪ … Read More

સ્મીમેર હોસ્પિટલની બે નર્સ બહેનો કોરોનાને મ્હાત આપી પુનઃ ફરજ પર જોડાયા

પરિવારથી દુર રહી સ્મીમેર હોસ્પિટલ ફરજ બજાવતા બિમલાબેન ક્રિસ્ટી અને સંગીતાબેન પ્રજાપતિ સાત દિવસની સારવાર બાદ સ્વસ્થ થયાં કોરોના સંકટમાં દર્દીઓની સેવામાં નિમિત્ત બન્યાં છીએ: કોરોના સામે જંગ જીત્યાં એમ … Read More

પ્રજાના પ્રતિનિધિની પ્લાઝમા દાનની અનુકરણીય પહેલ

સ્મીમેર હોસ્પિટલના ૨૫૦મા પ્લાઝમા ડોનર બન્યા ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા  સૂરતઃરવિવારઃ- પ્રજાના પ્રતિનિધિ એવા કામરેજ  વિધાનસભાના ધારાસભ્ય શ્રી વી..ડી.ઝાલાવાડીયાએ પ્રજાની સેવા કરતા કરતા કોરોના સંક્રમિત થયા બાદ કોરોનાને મ્હાત આપી અન્ય કોરોના સંક્રમિત દર્દીઓને નવજીવન … Read More