अंबेडकर अस्पताल 200 बेड के साथ शुरू, सभी बेड पर आँक्सीजन उपलब्ध:अरविंद केजरीवाल
कोरोना के मद्देनजर नियत समय से पहले ही तैयार हो चुके 200 बेड को अभी जनता को समर्पित किया गया है- अरविंद केजरीवाल आगामी एक से डेढ़ महीने में 600 … Read More
कोरोना के मद्देनजर नियत समय से पहले ही तैयार हो चुके 200 बेड को अभी जनता को समर्पित किया गया है- अरविंद केजरीवाल आगामी एक से डेढ़ महीने में 600 … Read More
“સૌનો સાથ….. સૌનો વિકાસ….. સૂત્રના આધારે આસરકાર વિકાસયાત્રાને સફળતાપૂર્વક આગળ વધારી રહી છે”–નાયબ મુખ્યેમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ તા.૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાને સંખ્યાબંધ વિકાસકામોની ભેટ મળી નાયબ મુખ્યમંત્રીશ્રી … Read More
PM-KISAN હેઠળ અંદાજે 8.5 કરોડ ખેડૂતોને આધાર સાથે લિંક તેમના બેંક ખાતાંમાં રૂ. 17000 કરોડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ચુકવવામાં આવ્યા કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ હેઠળ કેન્દ્રીય ક્ષેત્રની યોજનાને મંત્રીમંડળની મંજૂરી … Read More
પહેલા ૧૨ દિવસમાં ૮૪૦ જેટલા કોલ મળ્યા અને સારવાર હેઠળના સગાની જાણકારી મેળવી સ્વજનો એ ધરપત મેળવી સંકલન:બી.પી.દેસાઈ,નાયબ માહિતી નિયામક વડોદરા,કોવિડએ સંક્રમણ એટલે કે ચેપથી પ્રસરતો રોગ છે એટલે એની … Read More
રિપોર્ટ: જગત રાવલજામનગર,૦૯ ઓગષ્ટ:આજે ભગવાન શ્રી બલરામ જયંતિના પાવન દિને આપણા ભારત દેશના લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી એ સ્વાવલંબી ભારતના સંદર્ભમાં ખેડૂતો અને ખેતી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે FPOને ઉત્તેજન … Read More
દર્દી, ડૉક્ટર્સ, મેડીકલ, નોન-મેડીકલ સ્ટાફ અને દર્દીના પરિવારજનો વચ્ચેની કાયમી કડી એટલે “મેડીકલ કાઉન્સિલર” ખાસ અહેવાલઃ રાહુલ પટેલ કોરોનાના કપરાકાળમાં લોહીનો સંબંધ ધરાવતા વ્યક્તિઓ પણ કોરોનાગ્રસ્તથી દુર ભાગી રહ્યા છે … Read More
૭૪માં સ્વતંત્રદિન નિમિત્તે અમદાવાદ જિલ્લા પ્રશાસને શ્રી નંદલાલ શાહનું ઘરે જઈ સન્માન કર્યું ભોગાવો બોમ્બ કેસમાં અંગ્રેજોના દાંત ખાટા કરનારા નંદલાલ દાદાના દાંત હજુ અકબંધ, માથા પર કાળા વાળ ફરીથી … Read More
૧૪ વનબંધુ જિલ્લાના ૨૮ સ્થળોએ થઇ ઉજવણી મુખ્યમંત્રીશ્રીએ એક જ દિવસમાં એક સાથે ૬ શાળાઓના લોકાર્પણ – ૪ના ખાતમુહૂર્ત દ્વારા રૂ.૧૩૬.૪૦ કરોડના વિકાસ કામોની ભેટ આપી : ૪૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને … Read More
સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી તથા કોરોના વોરિયર્સને પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમનું આયોજન કોરોના વોરિયર્સની વિશેષ ઉપસ્થિતિ અમદાવાદ,૦૮ઓગસ્ટ: ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આગામી ૧૫ મી ઓગસ્ટ, ૨૦૨૦ ના ૭૪ માં પર્વના … Read More
પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત મિશન હેઠળ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર- એક સંવાદાત્મક અનુભવ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે સમર્પિત કર્યું પ્રધાનમંત્રીએ સ્વચ્છતાને જન આંદોલન બનાવવા બદલ … Read More