તબીબ વિદ્યાર્થી પૂર્વાએ બે દિવસમાં કોરોનાને આપી મ્હાત,પ્લાઝમા દાનનો કર્યો સંકલ્પ

સુરત:શુક્રવાર: નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ વિદ્યાર્થી પુર્વા સિંઘલે બે દિવસમાં કોરોનાને મ્હાત આપી, પ્લાઝમા દાન કરવાનો સંકલ્પ કરી અન્ય માટે પ્રેરણારૂપ બન્યા છે. પૂર્વા સિંઘલ મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરના … Read More

સુરત શહેરના ૧૩ પોલીસ કર્મીઓનું પ્લાઝમા દાન

કાયદાનું કડક પાલન કરાવતા રક્ષકોની માનવતા સુરત શહેરના ૧૩ પોલીસ કર્મીઓનું પ્લાઝમા દાન સુરતઃગુરૂવારઃ-વૈશ્વિક કોરોના મહામારીનો માર્ચ-૨૦ માં સુરત શહેરમાં પ્રથમ કેસ નોંધાયો હતો. રાજય સરકારે કોવિડ-૧૯ સંક્રમણને રોકવા લોકડાઉનનો … Read More

રંગીલા રાજકોટવાસીઓ પ્લાઝમા દાન કરવા આગળ આવે:ડો. ગૌરવીબેન

કોરોનાના દર્દીને સ્વસ્થ કરવા અસરકારક સાબિત થતી પ્લાઝમા થેરાપી “કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ગીલા રાજકોટવાસીઓ પ્લાઝમા દાન કરવા આગળ આવે ડો. ગૌરવીબેન ધૃવ, ડીનશ્રી, મેડીકલ કોલેજ,રાજકોટ   રાજકોટ,તા.૧૪ ઓગસ્ટ  આપણા વેદશાસ્ત્રોમાં કહેવાયું છે કે, પ્રકૃતિ જ તારણહાર અને સંહારક છે. જ્યારે જ્યારે પ્રકૃતિએ સંહારક સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે બીજીતરફ તેણે તેના સૌમ્ય સ્વરૂપ વડે ઘણું સર્જન પણ કર્યું છે. સમગ્ર વિશ્વ હાલમાં જ્યારે કોરોના વાયરસની મહામારીનો ભોગ બની રહ્યું છે ત્યારે, વિશ્વગુરૂ ભારત સહિત અનેક દેશો કોરોના વાયરસનો એન્ટીડોટ(પ્રતિરોધક રસી) શોધી રહ્યા છે. કોઈપણ વાયરસના સ્વરૂપને એન્ટી જન (સંક્રમિત) કહેવામાં આવે છે જ્યારે તેના સંહારકને એન્ટીબોડી(રોગ પ્રતિકાર શક્તિ) કહેવામાં આવે છે. એન્ટી બોડીએ માનવ કે પ્રાણીઓના શરીરની કુદરતે બનાવેલી એક એવી ડિફેન્સ સિસ્ટમ (રક્ષણાત્મક સંરચના) છે જે આપોઆપ જ અપડેટ થતી રહે છે. રોગ પ્રતિકાર શક્તિનું એક સ્વરૂપ પ્લાઝમા થેરાપી પણ છે. પ્લાઝમા એટલે શું ?  પ્લાઝમા … Read More

પ્રજાના પ્રતિનિધિની પ્લાઝમા દાનની અનુકરણીય પહેલ

સ્મીમેર હોસ્પિટલના ૨૫૦મા પ્લાઝમા ડોનર બન્યા ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા  સૂરતઃરવિવારઃ- પ્રજાના પ્રતિનિધિ એવા કામરેજ  વિધાનસભાના ધારાસભ્ય શ્રી વી..ડી.ઝાલાવાડીયાએ પ્રજાની સેવા કરતા કરતા કોરોના સંક્રમિત થયા બાદ કોરોનાને મ્હાત આપી અન્ય કોરોના સંક્રમિત દર્દીઓને નવજીવન … Read More

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટર દ્વારા ‘પ્લાઝમા કલેક્શન મોબાઈલ વાન’નો શુભારંભ

‘પ્લાઝમા થેરાપી’ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આશીર્વાદરૂપ ૯૯૭૮૯ ૮૫૬૫૩ નંબર પર પ્લાઝમા ડોનેટ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે રિપોર્ટ:રાહુલ પટેલ કોવિડ૧૯ ની મહામારીમાં પ્લાઝમા થેરાપી કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ખૂબજ આશીર્વાદરૂપ બની … Read More