જાણો રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફરદુ એ શા માટે માન્યો વડાપ્રધાન મોદી નો આભાર…
રિપોર્ટ: જગત રાવલ
જામનગર,૦૯ ઓગષ્ટ:આજે ભગવાન શ્રી બલરામ જયંતિના પાવન દિને આપણા ભારત દેશના લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી એ સ્વાવલંબી ભારતના સંદર્ભમાં ખેડૂતો અને ખેતી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે FPOને ઉત્તેજન આપી ખેડૂતને વધુ આર્થિક રીતે સમૃદ્ધ કરવા માટે
એક લાખ કરોડ રૂપિયાની યોજનાનું લોન્ચિંગ કરી સહકારી ક્ષેત્ર થકી ખેડૂતોની ઉન્નતિ કરવાનું સુનિયોજિત આયોજન કરવા બદલ ભારત સરકાર ગુજરાત સરકાર અને ગુજરાતના લાખો ખેડૂતો વતી વંદન કરું છું
અને આ યોજનાનું લોન્ચિંગ કરવા બદલ ગુજરાતના ખેડૂતોવતી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર કેબિનેટ કૃષિમંત્રી આર.સી.ફરદુ એ માન્યો હતો આ સમયે મંત્રી જયેશભાઇ રાદડિયા પણ હાજર રહ્યા હતા.