કોરોના દર્દીને ઉકાળો આપતા વાતો કરી જલ્દી સારા થઈ ઘરે જશો એવી હિંમત આપીએ છીએ: નિલેશભાઈ રાઠોડ

આત્માનંદ સરસ્વતી આયુર્વેદ હોસ્પિટલના ચાર વોર્ડ બોય કોવિડ વોર્ડમાં દર્દીઓ-સ્ટાફગણને દરરોજ સ્વાસ્થ્યવર્ધક ઉકાળો પીવડાવે છે. ૪૫ વર્ષીય નિલેશભાઈ રાઠોડ અને ટીમની સેવાને બિરદાવતા નવી સિવિલના તબીબો,પેરામેડિકલ સ્ટાફ, વહીવટી કર્મચારીઓ સુરત:સોમવાર: … Read More