જૂનાગઢના કોરોના વોરિયરનું જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોના થી મૃત્યુ નિપજતા શ્રદ્ધાંજલિ અપાઈ

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૦ સપ્ટેમ્બર:જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના કોવિડ વોર્ડમાં સારવાર અર્થે આવેલા જૂનાગઢના નર્સિંગ સ્ટાફ બ્રધરે આજે સવારે અંતિમ શ્વાસ ખેંચ્યા હતા, કોરોના ની લડાઈ લડવામાં … Read More

આંતરજ્ઞાતિય લગ્ન કરનાર ૫૯ લાભાર્થીઓને રૂ.૫૩.૫૦ લાખની સહાય મળી

રાજ્ય સરકારનો અનુસૂચિત જાતિ કલ્યાણનો સંકલ્પ એ તેજસ્વી વિદ્યાર્થીઓને ફળ્યો: સામાન્ય પરિવારોના તેજસ્વી તારલાઓને વિદેશમાં ઉચ્ચ શિક્ષણનો મોકો મળ્યો… વડોદરાની પ્રિયાંકી મકવાણા અને મિતેશકુમાર પરમારનું વિદેશમાં ઉચ્ચ અભ્યાસનું સપનું થયું … Read More

વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટર જામનગરના રાજવી જામ રણજિતસિંહજી ની આજે 148 મી જન્મજયંતિ…

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૦ સપ્ટેમ્બર:આજે 10 સપ્ટેમ્બર આજનો દિવસ જામનગરવાસીઓ માટે એટલા માટે મહત્વનો છે કારણ કે, આજે જ જામનગરનો વિકાસ, રોડ-રસ્તા અને અદ્દભુત શિલ્પકલા કારીગીરી સાથેની ઇમારતો … Read More

ચાર વર્ષના બાળકથી દૂર રહી કોવિડ હોસ્પિટલ ખાતે નિષ્ઠાપૂર્વકની સેવા બજાવી રહી છે:નિતાબેન વૈષ્લાણી

આરોગ્યક્ષેત્રના આધારસ્તંભ સમાન રાજકોટ કોવિડ હોસ્પિટલના આરોગ્યકર્મીઓ અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ, ૧૦ સપ્ટેમ્બર : કોરાના મહામારીના સંક્રમણકાળમાં સમગ્ર વિશ્વની સુખાકારી માટે આરોગ્ય ક્ષેત્રે કાર્યરત એવા  તબીબો, નર્સ અને પેરામેડીકલ સ્ટાફ એ ત્રણ આધારસ્તંભ સમાન છે. જે … Read More

દર્દીઓને વહેલાસર રોગમુકત કરી સ્વગૃહે મોકલવા એ જ માત્ર અમારૂ ધ્યેય”:કિશોરભાઇ હાસીયાણી

અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ, ૧૦ સપ્ટેમ્બર : “હુ અને મારી સમગ્ર ટીમ સમર્પીત ભાવે દિવસ-રાત કોવિડ-૧૯ના દર્દીઓની સારવારમાં છીએ. અમારૂં એક માત્ર ધ્યેય તમામ દર્દીઓને કોરોનાથી મુકત કરી વહેલામાં વહેલી તકે … Read More

बुला चौधरी ने फिट इंडिया फ्रीडम रन कार्यक्रम को दिखाई हरी झंडी

पद्मश्री पुरस्कार विजेता बुला चौधरी ने साई कोलकाता क्षेत्रीय केन्द्र में फिट इंडिया फ्रीडम रन कार्यक्रम को दिखाई हरी झंडी 09 SEP 2020 by PIB Delhi भारतीय खेल प्राधिकरण के … Read More

પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠને ઓનલાઇન શિક્ષક દિનની ઉજવણી કરી

અમદાવાદ,૦૯ સપ્ટેમ્બર:ભારત ના પૂર્વ રાષ્ટ્રપતિ,વિદ્વાન,દાર્શનિક અને ભારત રત્ન થી સન્માનિત ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન ની જન્મજયંતી ની ઉજવણી માટે દર વર્ષે 5 સપ્ટેમ્બરે ભારતમાં શિક્ષક દિનની મનાવા માં આવે છે.કોરોના વાયરસ રોગચાળા … Read More

दिल्ली सरकार औद्योगिक विकास को बढ़ावा देने और आसानी से व्यापार करने के लिए प्रतिबद्ध: सतेंद्र जैन

– दिल्ली के उद्योग मंत्री सतेंद्र जैन भारतीय उद्योग परिसंघ (सीआईआई) के दिल्ली व्यापार सप्ताह सत्र में मुख्य भाषण दिए – उद्योग पर दीर्घकालिक प्रभाव से बचने के लिए उपभोक्ताओं … Read More

केजरीवाल ने स्वास्थ्य विभाग की बैठक कर कोरोना के संक्रमण को हर हाल में रोकने के दिए निर्देश

– कोरोना के संक्रमण को रोकने के लिए जो भी कदम उठाए जा सकते हैं, वो उठाए जाएं, सरकार अस्पतालों को हर तरह से मदद करेगी – अरविंद केजरीवाल – … Read More

પશ્ચિમ રેલ્વે ચલાવશે અમદાવાદ, ગાંધીધામ અને ઓખા થી ખુર્દા રોડ વચ્ચે ત્રણ વિશેષ ટ્રેનો

અમદાવાદ,૦૯ સપ્ટેમ્બર:મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા ત્રણ વિશેષ સુપરફાસ્ટ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ટ્રેનો અમદાવાદ – ખુર્દા રોડ, ગાંધીધામ – ખુર્દા રોડ અને … Read More