શ્રી મનસુખ માંડવિયાએ આજે ‘SAROD-પોર્ટ્સ’નો પ્રારંભ કર્યો

SAROD-પોર્ટ્સ એ દરિયાઇ ક્ષેત્ર સંબંધિત તમામ પ્રકારના વિવાદોના ઉકેલ માટે પરવડે તેવું વિવાદ નિવારણ વ્યવસ્થાતંત્ર છે તે ભારતમાં બંદર ક્ષેત્રમાં આશા, વિશ્વાસ અને ન્યાયનું મુખ્ય વ્યવસ્થાતંત્ર બનશે : શ્રી માંડવિયા … Read More