રાજકોટની ડેડીકેટેડ કોવીડ હોસ્પિટલમાં દરરોજ ૫૦૦ બેડ પર દર્દીઓને પીરસાય છે તરોતાજા ફ્રુટ

રાજકોટમાં કોરોનાના દર્દીઓની પળે પળની ખેવનામાં ઝંકૃત થતી રાજ્ય સરકારની સંવેદના મોસંબી અને કેળા લીંબુ પાણી સાથે પહોંચતા દર્દીઓના ચહેરા પર સંતોષની લાગણી : બે ડે. કલેકટર સહિત નવ સભ્યોની ટીમ સીસીટીવી કેમેરા … Read More

જામનગર નજીક બાયપાસ પાસે ગેસ ભરવા આવેલી એક કારમાં આગ લાગતાં દોડધામ; ફાયર બ્રિગેડે આગ બુજાવી

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૦ સપ્ટેમ્બર:જામનગર બાયપાસ નજીક ના  એક પેટ્રોલ પમ્પ માં ગેસ ભરાવવા  માટે આવેલી મોટર કાર માં અકસ્માતે આગ લાગતાં થોડીવાર માટે દોડધામ મચી જવા પામી … Read More

અંબાજી નજીક છાપરી પાસે રાજસ્થાન પોલીસ વિદેશી દારૂ લઇ જતા બે લોકો ને પકડ્યા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી,10 સપ્ટેમ્બર:યાત્રાધામ અંબાજી નજીક છાપરી ચેક પર થી ગુજરાત માં ઘુસાડાતો વિદ્સી દારુ નો જથ્થો રાજસ્થાન પોલીસે ઝડપી પાડ્યો છે આજે રાજસ્થાન માંથી વિદેશીદારુ લઈ ગુજરાત … Read More

જામનગરની રોટરી કલબ દ્વારા વિનામૂલ્યે ઉકાળા વિતરણ શરૂ કરાયું

કોરોના સામે કવચ રૂપ ઉકાળા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સવારે વિતરણ કરવામાં આવે છે અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૦ સપ્ટેમ્બર:જામનગરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ અને કોવિડ વોર્ડમાં દર્દીઓની … Read More

શ્રી મનસુખ માંડવિયાએ આજે ‘SAROD-પોર્ટ્સ’નો પ્રારંભ કર્યો

SAROD-પોર્ટ્સ એ દરિયાઇ ક્ષેત્ર સંબંધિત તમામ પ્રકારના વિવાદોના ઉકેલ માટે પરવડે તેવું વિવાદ નિવારણ વ્યવસ્થાતંત્ર છે તે ભારતમાં બંદર ક્ષેત્રમાં આશા, વિશ્વાસ અને ન્યાયનું મુખ્ય વ્યવસ્થાતંત્ર બનશે : શ્રી માંડવિયા … Read More

રાજય સરકારે ખેડૂતોને ગ્લોબલ ફાર્મર બનાવવાનું ધ્યેય રાખ્યું છે:મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર

આત્મ નિર્ભર બારડોલી ખાતે પલસાણા, મહુવા અને બારડોલી તાલુકાના ખેડુતોને ૧૭ ખેડૂતોને રૂા. આઠ લાખની સહાયના મંજુરીપત્રો અર્પણ કરાયા-૩૬૬ ખેડૂતોને તબક્કાવાર લાભાન્વિત કરાશે. રાજય સરકારે ખેડૂતોને ગ્લોબલ ફાર્મર બનાવવાનું ધ્યેય … Read More

આણદાણી પરિવારના ડોક્ટર દંપતિ છ માસથી કોવિડ-19 વોર્ડમાં ફરજ બજાવે છે.

ડો.દિશા દર્દીની સેવા કરતાં સંક્રમિત થયા હતા. અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૧૦ સપ્ટેમ્બર: કોરોના દર્દીઓની સેવામાં સમર્પિત તબીબ દંપતિ અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યા છે. ડો.હિરેન આણદાણી સ્મીમેર અને તેમના … Read More

ખેડૂતોના કલ્યાણ માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે:મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા

મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનું વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇ.લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રાજકોટમાં યોજાયેલ ઇ.લોકાર્પણ કાર્યક્રમમાં અન્ન-નાગરિક પૂરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાની વિશેષ ઉપસ્થિતી અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ, ૧૦ સપ્ટેમ્બર: રાજકોટમાં મુખ્યમંત્રી … Read More

‘સાત પગલાં કૃષિ કલ્યાણના’ યોજનાનું મુખ્યમંત્રીશ્રી ના હસ્તે ઇ-લોન્ચીંગ

રાજ્યના લાખો ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસની હરણફાળ માટે ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજનાનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇ-લોન્ચીંગ એક જ દિવસમાં રાજ્યભરમાં સવા લાખ ધરતીપુત્રોને રૂ. ૪૦૦ … Read More

કેન્દ્રીય ગૃહમંત્રી ગાંધીનગરમાં વિકાસના કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે આજે ગાંધીનગરમાં વિકાસના કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કોરોના સામેની લડાઈ આપણે સફળતાપૂર્વક લડી રહ્યા છીએ: ગૃહમંત્રી શ્રી અમિત શાહ જ્યાં … Read More