ખેડૂતોના કલ્યાણ માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે:મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા

મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનું વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇ.લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રાજકોટમાં યોજાયેલ ઇ.લોકાર્પણ કાર્યક્રમમાં અન્ન-નાગરિક પૂરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાની વિશેષ ઉપસ્થિતી અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ, ૧૦ સપ્ટેમ્બર: રાજકોટમાં મુખ્યમંત્રી … Read More