જામનગરના કાલાવડ તાલુકાના પી.એસ.આઈ ક્યાં કારણોસર થયા સસ્પેન્ડ જાણો…

હોદા નો દુરુપયોગ કરી કબઝે લેવાયેલી મુદામાલ ની કારનો અંગત કામ માટે કર્યો ઉપયોગ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૭ સપ્ટેમ્બર:સતાના મદમાં રાચતા અધિકારીઓ પોતાના હોદાનો દુરુપયોગ કેવો અને કેવી … Read More

પીવાનું પાણી પુરૂં પાડનારૂં દેશનું પ્રથમ શહેર બનશે ગુજરાતનું પાટનગર ગાંધીનગર.

સમગ્ર શહેરમાં ૩૬પ દિવસ 24×7 પીવાનું પાણી પુરૂં પાડનારૂં દેશનું પ્રથમ શહેર બનશે ગુજરાતનું પાટનગર ગાંધીનગર પ્રધાનમંત્રીશ્રીના ૭૦મા જન્મદિવસે ગાંધીનગર મહાનગરને મળી અનોખી ભેટ રૂ. રર૯ કરોડની પીવાનું શુદ્ધ પાણી … Read More

જામનગરના વતની ક્રિકેટર રવિન્દ્ર જાડેજા નું શા માટે કરાયું સન્માન જાણો…

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૭ સપ્ટેમ્બર:મૂળ જામનગરના વતની અને ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા એ આઇપીએલમાં 100+ વિકેટ અને 1900+ રન મેળવવા માટે ફક્ત ભારતીય ખેલાડી … Read More

ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળીને હરિતખેતીમાં ગુજરાત રોલ મોડલ બનશે– મુખ્યમંત્રી શ્રી

વડાપ્રધાનશ્રીનો ૭૦મો જન્મદિવસ બન્યો ખેડૂત કલ્યાણ ઉત્સવગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવાના સંકલ્પ સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળીને હરિતખેતીમાં ગુજરાત રોલ મોડલ બનશે– મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પ્રાકૃતિક ખેતીને … Read More

પશ્ચિમ રેલ્વે દ્વારા 21 સપ્ટેમ્બર થી ત્રણ જોડી ક્લોન સ્પેશિયલ ટ્રેનો અમદાવાદ થી ચલાવવા નો નિર્ણય

અમદાવાદ,૧૭ સપ્ટેમ્બર:વિશિષ્ટ રેલ માર્ગો પર યાત્રીઓ ની માંગ ને દેખતા રેલ મંત્રાલય એ 21 સપ્ટેમ્બર 2020 થી 20 જોડી ક્લોન સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાથી ત્રણ જોડી … Read More

જામનગરના ધ્રોલ ખાતે રાજુભાઇ ધ્રુવના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો

જામનગરના ધ્રોલ ખાતે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ વાઇસ ચેરમેન રાજુભાઇ ધ્રુવના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો જિલ્લાના કુલ ૨૦૮ ખેડૂતોને મંજૂરીપત્રો એનાયત કરાયા આત્મા બેસ્ટ ફાર્મર એવોર્ડ વિજેતાઓને સન્માનિત કરાયા … Read More

વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી સરદાર સરોવર ડેમને આજે આપણે તેની સંપૂર્ણ સપાટીએ ભરી શક્યા છીએ – મુખ્યમંત્રીશ્રી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી સરદાર સરોવર ડેમને આજે આપણે તેની સંપૂર્ણ સપાટીએ ભરી શક્યા છીએ – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી વિકાસ માટે જળ જરૂરી : “મા નર્મદા”ના જળથી ગુજરાત વિકાસની હરણફાળ … Read More

વડાપ્રધાન મોદી ના જન્મદિવસ પર સ્મરણો તાજા કરતા રાજ્ય સભા ના સાંસદ પરિમલભાઈ નથવાણી

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૭ સપ્ટેમ્બર,આજે17 સપ્ટેમ્બર 2020ના શુભ દિવસના ઉપલક્ષ્યમાં નરેન્દ્ર મોદી વિષે સંસ્મરણોના જામનગરના પનોતાપુત્ર અને તાજેતરમાં જ આન્દ્રપ્રદેશ માંથી રાજ્યસભા માટે ચૂંટાયેલા પરિમલ ભાઈ નથવાણી એ … Read More

ધારાસભ્‍યશ્રી ગ્‍યાસુદ્દીન શેખે રાજ્યના નાગરિકોના જીવનની રક્ષા માટે ગુજરાત હાઈકોર્ટને પત્ર લખી વિનંતી કરી હતી.

અમદાવાદ,૧૬ સપ્ટેમ્બર: દરિયાપુર વિધાનસભા મતવિસ્‍તારના ધારાસભ્‍યશ્રી ગ્‍યાસુદ્દીન શેખે રાજ્યના નાગરિકોના મહામૂલ્ય જીવનની રક્ષા માટે કોરોના સંક્રમણની સમાપ્તિ-વેક્સીન ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી રાજકીય મેળાવડા ઉપર પ્રતિબંધ મૂકવા નામદાર ગુજરાત હાઈકોર્ટને તા. ૧૪-૯-૨૦૨૦ના રોજ પત્ર લખી વિનંતી કરી હતી. ગુજરાત ખાસ કરીને રાજકોટ અને વડોદરામાં … Read More

2960 लोगों की में जांच में मिले 46 (1.6%) पॉजिटिव सात स्थानों पर पॉजिटिविटी रेट रही शून्य

रिपोर्ट: शैलेश रावल, धनबाद धनबाद, 16 सितम्बर:उपायुक्त सह अध्यक्ष, जिला आपदा प्रबंधन प्राधिकार, धनबाद, उमा शंकर सिंह के निर्देश पर 15 सितंबर से जिले के वल्नरेबल क्षेत्रों पर चलाई जा … Read More