રાજકોટ જિલ્લાના લોધિકામાં ખેડૂતોને દેશી ગાય નિભાવ ખર્ચ સહાય અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાયનું વિતરણ કરાયુ

ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરી અને ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠિયાની પ્રેરક ઉપસ્થિતિ અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ,૧૭ સપ્ટેમ્બર: દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિને ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય … Read More