રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસ ને લઈ શંકરસિંહ વાઘેલા (Shankarsinh vaghela) આજે યાત્રાધામ અંબાજી ની મુલાકાતે પહોંચ્યા

આગામી 4 અને 5 એપ્રિલે અંબાજી થી શરૂ થનારા રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસ ને લઈ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા (Shankarsinh vaghela) આજે યાત્રાધામ અંબાજી ની મુલાકાતે પહોંચ્યા અહેવાલ: ક્રિષ્ના ગુપ્તાઅંબાજી, … Read More

બ્રેકીંગ જામનગર… ધ્રોલ (Dhrol) નજીક મજોઠ ગામ પાસે બે યુવકોના ડૂબી જતા મોત

Dhrol: પાંચ યુવકો ડેમના પાણીમાં નાહવા માટે ગયા હતા, અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૨૭ માર્ચ: ધ્રોલ (Dhrol) નજીક મજોઠ ગામ પાસે બે યુવકોના ડૂબી જતા મોત, બન્ને યુવકો જામનગરના ધરારનગર … Read More

Love jehad: गुजरात में धर्म परिवर्तन अब होगा गैर जमानती अपराध, पढ़ें पूरी खबर

Love jehad: गुजरात में धर्म परिवर्तन अब होगा गैर जमानती अपराध, पढ़ें पूरी खबर नई दिल्ली, 27 मार्चः गुजरात में युवतियों को अच्छी जीवन शैली का लालच देकर या फिर … Read More

Deesa ward-06: ડીસા વોર્ડ-06 ના સભ્ય સામે હકીકત છુપાવવા બદલ રજૂઆત..

Deesa ward-06: ડીસા ચૂંટણી અધિકારી ને લેખિત ફરિયાદ આપી સભ્યપદ રદ કરવા માંગ કરાઈ.. સભ્ય વાસુ મોઢ એ સોગંદનામું ખોટું રજૂ કર્યાના આક્ષેપ સાથે રજુઆત.. ડીસા પાલિકા માં વોર્ડ છ … Read More

Bhavani devi: ઓલમ્પિક ક્વાલીફાયર અને KIITની વિદ્યાર્થિની સી.એ. ભવાની દેવી નું KIIT અને KISSમાં ભવ્ય સ્વાગત

ઓલમ્પિક ક્વાલીફાયર અને KIITની વિદ્યાર્થિની સી.એ. ભવાની દેવી (Bhavani devi) નું KIIT અને KISSમાં ભવ્ય સ્વાગત ભુવનેશ્વર, ૨૭ માર્ચ: આકાશમાં તારલાઓ કંઈ એમ જ નથી ચમકતા. તનતોડ મહેનત અને દૃઢ … Read More

JCCI: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખપદે બીજી વખત બીપેન્દ્રસિંહ જાડેજા બિનહરીફ ચૂંટાયા.

JCCI: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખપદે બીજી વખત બીપેન્દ્રસિંહ જાડેજા બિનહરીફ ચૂંટાયા. અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૨૭ માર્ચ: JCCI: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઇન્ડસટ્રીની સને 2021 -23 … Read More

अहमदाबाद (Ahmedabad) में 1.50 लाख की रिश्वत लेते पकड़ गये सीजीएसटी के दो अधिकारी

अहमदाबाद (Ahmedabad) में 1.50 लाख की रिश्वत लेते पकड़ गये सीजीएसटी के दो अधिकारी अहमदाबाद, 27 मार्चः गुजरात में भ्रष्टाचार निरोधी दस्ता ने क्लास वन अधिकारी को डेढ़ लाख रूपये … Read More

आईआईएम अहमदाबाद के बाद आईआईटी गांधीनगर (IIT Gandhinagar) में पसरा कोरोना, 25 छात्र संक्रमित

आईआईटी गांधीनगर (IIT Gandhinagar) के 25 छात्र कोरोना संक्रमित, आने-जाने पर लगा प्रतिबंध गांधीनगर, 27 मार्चः अहमदाबाद के आईआईएम में दो प्रोफेसर सहित 40 छात्रों के कोरोना संक्रमित होने के … Read More

PM Pooja: પ્રધાનમંત્રીએ જેશોરેશ્વરી કાલી શક્તિપીઠ ખાતે પૂજન-અર્ચન કર્યા

PM Pooja: પ્રધાનમંત્રીએ જેશોરેશ્વરી કાલી શક્તિપીઠ ખાતે પૂજન-અર્ચન કર્યા બાંગ્લાદેશ, ૨૭ માર્ચ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Pooja) દેવી કાલીના આશીર્વાદ લઈને પોતાની બે દિવસીય બાંગ્લાદેશની મુલાકાતના બીજા દિવસની શરૂઆત કરી. … Read More

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં અંગદાન(Organ donation)થી 9 દર્દીને નવજીવન મળ્યું

Organ donation: ૩ બ્રેઇનડેડ દર્દીઓના શરીરમાંથી કુલ ૬ કિડની, ૩ લિવર, ૧ સ્વાદુપિંડનું દાન મેળવાયું અંગદાન કરનાર સ્વજનોનું આરોગ્ય કમિશ્નરશ્રી જયપ્રકાશ શિવહરેના હસ્તે સન્માન કરાયું: આ સન્માનપત્રથી અંગદાતા (Organ donation)ના … Read More