Tejas express: તેજસ એક્સપ્રેસ 31 મે સુધી રદ રહેશે.

Tejas express: અમદાવાદ – મુંબઈ તેજસ એક્સપ્રેસને 31 મે 2021 સુધી રદ કરવામાં આવી છે. અમદાવાદ , ૩૦ એપ્રિલ: વર્તમાનમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના મહામારી ની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને … Read More

Corona infected: ડો. યતીન દરજી કહે છે, રસી લીધા બાદ પણ જો કોરોના સંક્રમિત થશો તો રિકવરી ઝડપથી આવશે વાંચો વધુમાં શું કહ્યું તબીબે…

Corona infected: વેક્સિનના ડોઝ અચૂકપણે લઇને કોરોના સામેનું સુરક્ષા કવચ ધારણ કરવું જોઇએ: ડૉ. જે.વી. મોદી અહેવાલ: અમિતસિંહ ચૌહાણઅમદાવાદ , ૩૦ એપ્રિલ: Corona infected: કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ અતિ ઘાતક … Read More

Youth vaccination: યુવાઓના રસીકરણને લઇને સીએમ રુપાણી આપી મહત્વની જાણકારી, જુઓ આ વીડિયો નહીં તો થશે ધરમ ધક્કો

Youth vaccination: ગુજરાતના સ્થાપના દિવસથી યુવાનોના વેક્સિનેશનનો શુભારંભ : વિજયભાઇ રૂપાણી જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે તેવા ૧૦ જિલ્લાઓ- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં … Read More

Rohit sardana: वरिष्ठ पत्रकार व आजतक के न्यूज एंकर रोहित सरदाना का निधन

Rohit sardana: रोहित सरदाना कोरोना से संक्रमित थे। हालात गंभीर होने पर उन्हें अस्पताल में भर्ती कराया गया था नई दिल्‍ली, 30 अप्रैल: Rohit sardana: टीवी पत्रकार रोहित सरदाना का … Read More

એક મસીહા…..Ek masiha

Ek masiha: એક મસીહા….સેવા પરમો ધર્મ પર આધારિત નવલિકા Ek masiha: ગંગાબહેન નિરાશાજનક અવાજે કહે”અલ્યા તમને હું શું કહું છું,તમે બીજા લગ્ન કરી લો.જેથી આપણે સંતાન સુખ પામી શકીએ. Ek … Read More

Janshatabdi: 30 એપ્રિલથી અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સ્પેશિયલ છ કોચ સાથે ચાલશે

અમદાવાદ , ૨૯ એપ્રિલ: Janshatabdi: પશ્ચિમ રેલ્વે દ્વારા 30 એપ્રિલ 2021 થી ટ્રેન નંબર 09247/09248 અમદાવાદ-કેવડિયા-અમદાવાદ જનશતાબ્દી સ્પેશિયલ અને 09249/09250 અમદાવાદ-કેવડિયા-અમદાવાદ જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરોના અભાવને કારણે કોચ ઘટાડવામાં આવ્યા … Read More

Extra coach: અમદાવાદ થી પસાર થતી 03 જોડી વિશેષ ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવશે.

Extra coach: પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ થી પસાર થતી 03 જોડી વિશેષ ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ જોડવામાં આવશે. અમદાવાદ , ૨૯ એપ્રિલ: Extra coachમુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ઓછી થાય તે … Read More

Gandhidham – kolkata: 01 મે 2021 ના રોજ દોડશે ગાંધીધામ થી કોલકાતા વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેન

Gandhidham – kolkata: આરક્ષણ 30 એપ્રિલ 2021 ના ​​રોજ તમામ કોમ્પ્યુટરાઇઝ્ડ યાત્રી આરક્ષણ કેન્દ્ર અને આઈઆરસીટીસી વેબસાઇટથી શરૂ થશે. અમદાવાદ , ૨૯ એપ્રિલ: Gandhidham – kolkata: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની … Read More

Weekly train: અમદાવાદથી ચલાવવામાં આવી રહેલ સાપ્તાહિક વિશેષ ટ્રેન સેવાઓ વિસ્તારિત

Weekly train: અમદાવાદ થી કોલકાતા, સમસ્તીપુર અને દાનાપુર તથા રાજકોટ થી સમસ્તીપુર વચ્ચે ચલાવવામાં આવી રહેલ સાપ્તાહિક વિશેષ ટ્રેન સેવાઓ વિસ્તારિત અમદાવાદ , ૨૯ એપ્રિલ: weekly train: અમદાવાદ થી કોલકાતા, સમસ્તીપુર … Read More

Pollution: પહેલુ સુખ તે જાતે નર્યા…

Pollution: માનવે”વસુન્ધૈવમ કુટુંબકમ્”ની ભાવના રાખવી.જો પર્યાવરણને પ્રદુષણ મુક્ત રાખવુ હોય તો વૃક્ષો વાવવાનો આગ્રહ રાખવો Pollution: વૃક્ષોનું ઘટતુ જતું પ્રમાણ અને ઋતુચક્રનું અસંતુલન એ સૃષ્ટિ માટે ચિંતાનો વિષય છે. આ … Read More