CM Collectors meeting: ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની સંયુકત પરિષદ

CM Collectors meeting: લોકશાહિમાં બંધારણ નિહિત ફરજોના આધારે લોકસેવક તરીકેની મળેલી જવાબદારી નિષ્ઠા-ઇમાનદારીથી નિભાવીને લોકોની અપેક્ષા-આકાંક્ષા સંતોષવાનું દાયિત્વ અદા કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું આહવાન CM Collectors meeting: જિલ્લાતંત્રના વડા તરીકે … Read More

Zydus over bridge: થલતેજ અંડરપાસથી સોલા ઓવરબ્રિજ સુધીનો ૧૫૦૦ મીટરનો એલીવેટેડ બ્રીજ આજથી શરૂ

Zydus over bridge: નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના હસ્તે ૧.૪૮ કિ.મી લંબાઈનો પુલ નાગરિકો માટે ખુલ્લો મુકાયો ગોતા ફ્લાયઓવરથી થલતેજ અંડરપાસ સુધી ૪.૧૮ કિમી એલીવેટેડ બ્રીજ રૂ.૩૨૫ કરોડના ખર્ચે નિર્માણાધિન ” … Read More

Jalyatra Photos: ભગવાન જગન્નાથની જળયાત્રાના કરો દર્શન, જુઓ એક પછી એક પૂજાવિધિની તમામ તસ્વીરો

યોગેશ ધોળકિયા દ્વારા ક્લીક કરવામાં આવેલી જુઓ ભગવાન જગન્નાથની તસ્વીરો અમદાવાદ, 24 જૂનઃJalyatra Photos: ભગવાન જગન્નાથ ની 144 મી રથયાત્રા પૂર્વે યોજાનારી જળયાત્રા નીકળી છે. સોમનાથ ભુદરના આરે નાયબ મુખ્યમંત્રી … Read More

Jagannath jalyatra: સાબરમતી નદીના તટે સપ્ત નદી સંગમ સ્થાને ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઇ

Jagannath jalyatra: આસ્થા અને શ્રધ્ધાના પ્રતિક સમી જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પૂજનવિધિ કરવામાં આવી “જગન્નાથ મંદિરના પ્રાંગણમાં સેવાનું ત્રિ-સંગમ” જગન્નાથ મંદિરમાં ભક્તોની ભક્તિ સાથે … Read More

Nitinbhai patel: ભરૂચ અને ખેડા જિલ્લાના ત્રણ વિકાસ કામોનું ખાતમૂર્હુત અને લોકાર્પણ કરતા નાયબ મુખ્ય મંત્રી

Nitinbhai patel: ગડખોલ ખાતે રૂા.૮૪ કરોડના ખર્ચે નિર્મિત રેલ્વે ઓવરબ્રીજનું અને રૂા. ૧.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ઉમરેઠ સરકીટ હાઉસનું લોકાર્પણ જન સુખાકારીના વિકાસકામો દ્વારા પ્રજાનો વધુને વધુ વિશ્વાસ સંપાદન કરવા … Read More

108 Ambulance service: આકસ્મિક સંજોગોમાં નાગરિકોની મહામૂલી જીંદગી બચાવવીએ જ અમારી પ્રાથમિકતા : નીતિનભાઇ પટેલ

108 Ambulance service: રાજ્યમાં ૮૦૦ થી વધુ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા કાર્યરત : આજે નવી પચીસ ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી રાજ્યના વિવિધ તાલુકા મથકો ઉપર ૨૪ … Read More

મહત્વનો નિર્ણયઃ GPSC પાસ 162 તબીબો (162 physicians permanent)ને કાયમી ડોક્ટર તરીકે નિમણૂંક અપાશે, વાંચો સંપૂર્ણ અહેવાલ

આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય 162 physicians permanent: જી.પી.એસ.સી પાસ ૧૬૨ તબીબોને કાયમી ડૉકટર તરીકે નિમણૂક અપાશે: નાયબ મુખ્યમંત્રીનીતિનભાઈ પટેલ અહેવાલ: દિલીપ ગજજર ગાંધીનગર, ૩૧ મે: 162 physicians permanent: નાયબ મુખ્યમંત્રી … Read More

Corona infected: गुजरात के उपमुख्यमंत्री कोरोना संक्रमित

Corona infected: गुजरात के उपमुख्यमंत्री कोरोना संक्रमित, एक दिन पहले केन्द्रीय गृहमंत्री के साथ कोविड सेन्टर का किया था उद्घाटन अहमदाबाद, 24 अप्रैल: Corona infected: गुजरात के उपमुख्यमंत्री नितिन पटेल … Read More

CM Rupani: મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી.

CM Rupani: કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી, જામનગર ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ. અહેવાલ: જગત … Read More

Jamnagar: સીએમ અને ડેપ્યુટી સીએમ જામનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા. અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનો દૌર શરૂ

Jamnagar: છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર ખાતેના જામનગર શહેરની પણ સ્થિતિ કપરી જોવા મળી રહી છે અહેવાલ: જગત રાવલજામનગર, ૧૭ એપ્રિલ: Jamnagar: જામનગર ની … Read More