Jalyatra Photos: ભગવાન જગન્નાથની જળયાત્રાના કરો દર્શન, જુઓ એક પછી એક પૂજાવિધિની તમામ તસ્વીરો

યોગેશ ધોળકિયા દ્વારા ક્લીક કરવામાં આવેલી જુઓ ભગવાન જગન્નાથની તસ્વીરો અમદાવાદ, 24 જૂનઃJalyatra Photos: ભગવાન જગન્નાથ ની 144 મી રથયાત્રા પૂર્વે યોજાનારી જળયાત્રા નીકળી છે. સોમનાથ ભુદરના આરે નાયબ મુખ્યમંત્રી … Read More

Jagannath jalyatra: સાબરમતી નદીના તટે સપ્ત નદી સંગમ સ્થાને ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઇ

Jagannath jalyatra: આસ્થા અને શ્રધ્ધાના પ્રતિક સમી જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પૂજનવિધિ કરવામાં આવી “જગન્નાથ મંદિરના પ્રાંગણમાં સેવાનું ત્રિ-સંગમ” જગન્નાથ મંદિરમાં ભક્તોની ભક્તિ સાથે … Read More

Covid Hospital Incident: જામનગરની કોવિડ હોસ્પિટલની ઘટના, કસૂરવાર સામે કડક કાર્યવાહી કરાશે: ગૃહ રાજ્ય મંત્રી

Covid Hospital Incident: એટેન્ડન્ટ યુવતીઓ પાસે કરાયેલી અઘટિત માંગણી અને જાતીય સતામણીના આક્ષેપો સંદર્ભે સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને છોડાશે નહીં : કસૂરવાર સામે કડક કાર્યવાહી કરાશે: ગૃહ રાજ્ય મંત્રી Covid … Read More

Karni Sena: राष्ट्रीय राजपूत करणी सेना ने गृहमंत्री प्रदीप सिंह जाड़ेजा के खिलाफ लगाये गंभीर आरोप

गुजरात Karni Sena: राज शेखावत ने कहा कि उन्हें राजनीतिक तौर पर फंसाया जा रहा है। अहमदाबाद, 07 जून: Karni Sena: राष्ट्रीय राजपूत करणी सेना के राष्ट्रीय उपाध्यक्ष और गुजरात … Read More

Saraspur covid center: અમદાવાદના સરસપુરમાં કોવીડ કેર સેન્ટરનો પ્રારંભ

Saraspur covid center: સંત કબીર હોસ્પિટલમાં નિર્માણ પામેલ કોવિડ કેર સેન્ટર ગરીબ અને મધ્યમવર્ગીય માટે આશીર્વાદરૂપ બની રહેશે: પ્રદીપસિંહ જાડેજા રાજ્યમાં કોવીડ બેડની સંખ્યા અંદાજે એક લાખે પહોંચી અહેવાલ: અમિતસિંહ … Read More

કરજણ અને શિનોર તાલુકાના ખેડૂતોને અતિવૃષ્ટિમાં થયેલ પાક નુકસાન અંગે સહાય ચૂકવાશે

ગત ચોમાસામાં અતિવૃષ્ટિ તથા નર્મદા ડેમમાંથી પાણી છોડવાના કારણે ખેતી પાકોમાં ખેડૂતોને નુકશાન થયું હતું કરજણ અને શિનોર તાલુકાના નર્મદા નદી કિનારાના દસ – દસ ગામોમાં કુલ ૨૮૪૬ ખેડૂતોને રર૩૧ … Read More

સુરત ખાતે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી

સુરત ખાતે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પદાધિકારીઓ અને વરિષ્ઠ પોલિસ અધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને ગુજસિટોક કાયદાનો કડક અમલ કરાશે: ગૃહરાજ્યમંત્રીશ્રી … Read More

સુરત શહેરમાં લોકભાગીદારીથી નવનિર્મિત થયેલા ગોડાદરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ

સુરત શહેરમાં લોકભાગીદારીથી નવનિર્મિત થયેલા ગોડાદરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતા ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાઃ આર્થિક ગુના નિવારણ સેલ શરૂ થવાથી નાના વેપારીઓની સાથે છેતરપીડી કરનારાઓ પર લગામ લાગશેઃ પ્રદિપસિંહ જાડેજા અહેવાલ: … Read More

અશ્વતાલીમ શાળા પોલીસ અને પ્રજા વચ્ચે સેતુરૂપ સાબિત થશે.

યુવાનોમાં ઘોડેસવારી પ્રત્યે લગાવ વધ્યો છે ‘શૂન્ય’નું આયુષ્ય આજે ‘ત્રેવીસ વર્ષ’ છે… શૂન્ય, વિજય, જ્યોતિ, અક્ષર-અક્ષત,માણકી, કરિશ્મા, વિરાટ અમદાવાદની હોર્સ રાઈડીંગ ક્લબના આ છે તેજ તોખાર ઘોડા…ઘોડા રાજી થઈ લાગણી … Read More

રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓને નાથવા માટે તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક:ગૃહ રાજ્ય મંત્રી

ગોધરાની વ્યક્તિએ બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યાનીવિગતો વિશાખાપટ્ટનમથી મળતા NIA દ્વારા તેને પકડી લેવાયો:શ્રી પ્રદિપસિંહ જાડેજા અહેવાલ: વિપુલ ચૌહાણ ગાંધીનગર,૧૬ સપ્ટેમ્બર: ૧૬૦૦ કિ.મી.નો દરિયાકિનારો ધરાવતા રાજ્ય ગુજરાતમાં કોઇ આતંકવાદીઓ ઘુસે … Read More