Jagannath jalyatra: સાબરમતી નદીના તટે સપ્ત નદી સંગમ સ્થાને ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઇ

Jagannath jalyatra: આસ્થા અને શ્રધ્ધાના પ્રતિક સમી જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પૂજનવિધિ કરવામાં આવી “જગન્નાથ મંદિરના પ્રાંગણમાં સેવાનું ત્રિ-સંગમ” જગન્નાથ મંદિરમાં ભક્તોની ભક્તિ સાથે … Read More