સક્ષમ ચક્ષુદાન જાગૃતિ રથ’ને વરાછા ખાતેથી પ્રસ્થાન કરાવતાં આરોગ્યમંત્રી કિશોર કાનાણી

રાજ્યભરમાં નેત્રદાન, દેહદાન અને અંગદાન માટે જાગૃત્તિ રથ પ્રચાર-પ્રસાર કરશે સુરત:શુક્રવાર: નેત્રદાન, દેહદાન અને અંગદાન અંગે લોકોમાં જનજાગૃતિ આવે એ હેતુથી ‘સક્ષમ ચક્ષુદાન જાગૃતિ રથ’ને વરાછા ખાતેથી આરોગ્યમંત્રી શ્રી કિશોર … Read More

पश्चिम रेलवे ने 499 पार्सल विशेष ट्रेनों से किया 1.10 लाख टन आवश्‍यक वस्‍तुओं का परिवहन

लॉकडाउन के दौरान कठिनतम चुनौतियों के बावजूद पश्चिम रेलवे ने 499 पार्सल विशेष ट्रेनों से किया 1.10 लाख टन आवश्‍यक वस्‍तुओं का परिवहन राष्‍ट्र के प्रति अपनी प्रतिबद्धता के प्रति समर्पित पश्चिम रेलवे द्वारा कोरोना वायरस के कारण घोषित पूर्ण लॉकडाउन और वर्तमान परिदृश्य के दौरान परिवहन और श्रम की सबसे कठिन चुनौतियों के बावजूद, देश के विभिन्‍न भागों में विशेष समयबद्ध पार्सल ट्रेनों तथा माल गाड़ियों के द्वारा आवश्‍यक वस्‍तुओं की आपूर्ति को जारी रखा गया है इसी क्रम में 28 अगस्‍त,2020 को पश्चिम रेलवे द्वारा पोरबंदर से शालीमार (पश्चिम बंगाल) के लिए पार्सल विशेष ट्रेनें और करमबेली से न्‍यू गुवाहाटी के लिए एक इंडेंटेड मालगाड़ी रवाना की गई। पश्चिम रेलवे के मुख्य जनसम्पर्क अधिकारी … Read More

તબીબ વિદ્યાર્થી પૂર્વાએ બે દિવસમાં કોરોનાને આપી મ્હાત,પ્લાઝમા દાનનો કર્યો સંકલ્પ

સુરત:શુક્રવાર: નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ વિદ્યાર્થી પુર્વા સિંઘલે બે દિવસમાં કોરોનાને મ્હાત આપી, પ્લાઝમા દાન કરવાનો સંકલ્પ કરી અન્ય માટે પ્રેરણારૂપ બન્યા છે. પૂર્વા સિંઘલ મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરના … Read More

આવકવેરા પ્રણાલીમાં આમૂલ પરિવર્તન આણતી માનવ સંપર્ક રહિત આકારણી પ્રથાનો સુચારુ અમલ શરૂ

આવકવેરા પ્રણાલીમાં આમૂલ પરિવર્તન આણતી માનવ સંપર્ક રહિત આકારણી પ્રથાનો સુચારુ અમલ શરૂ, તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ, કરદાતાઓની મુશ્કેલીઓનો આવશે અંતઃ પ્રિન્સીપાલ ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સ સુશ્રી છાવી અનુપમ 28 … Read More

एकलव्य मॉडल आवासीय विद्यालय के एक शिक्षक को ‘राष्ट्रीय शिक्षक पुरस्कार 2020’

एकलव्य मॉडल आवासीय विद्यालय के एक शिक्षक को ‘राष्ट्रीय शिक्षक पुरस्कार 2020’ श्रीमती सुधा पेनुली, उप-प्रधानाचार्या, ईएमआरएस-कलसी, देहरादून, उत्तराखंड इस वर्ष 47 उत्कृष्ट शिक्षकों सूची में शामिल 28 AUG 2020 … Read More

केंद्रीय गृहमंत्री श्री अमित शाह ने प्रधानमंत्री जनधन योजना के 6 साल पूरे होने पर प्रधानमंत्री श्री नरेंद्र मोदी को बधाई दी

“प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने अपनी दूरदर्शी सोच से जनधन योजना की शुरुआत की जिसके कारण दशकों से बैंकिंग प्रणाली से वंचित गरीबों को जनधन खाते के रूप में उनका … Read More

સતત બે દિવસથી ભારતમાં દૈનિક 9 લાખથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું

સતત બે દિવસથી ભારતમાં દૈનિક 9 લાખથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું કુલ પરીક્ષણોની સંખ્યા 4 કરોડની નવી ટોચ ઉપર છેલ્લા 2 અઠવાડિયામાં 1 કરોડથી વધુના પરીક્ષણ કરવામાં આવ્યા 28 … Read More

જામનગર બેડ ની નદીમાં ગણપતિ વિસર્જન સમયે એક યુવાન નદીના પ્રવાહમાં તણાય ગયો

રિપોર્ટ:જગત રાવલ , જામનગર ૨૮ ઓગસ્ટ:જામનગર ખમભાળિયાં હાઈ વે પર બેડ ગામ નજીકનો બનાવ, બેડ ની નદીમાં ગણપતિ વિસર્જન સમયે એક યુવાન નદીના પ્રવાહમાં તણાય ગયો હતો, યુવાન નદીના ધસમસતા … Read More

ડો.જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મોગરમાં આઈસેક તેમજ ઇન્ટરનેટ ઑફ થિંગ્સ સેન્ટર ઓફ એક્સલેન્સ નું ઈ – લોચિંગ

ગુજરાતમાં સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિરીંગ કૉલેજ દ્વારા કરવામાં આવેલી અભિનવ પહેલ ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણમાં બદલાવ તથા ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અંતર્ગત આર્ટીફીશ્યલ ઇન્ટેલિજન્સ , રોબોટિક્સ , મશીન લર્નીગ , અદ્યતન સોફ્ટવૅર … Read More

ગુજરાતમાં ૭૫ લાખ હેક્ટર થી વધુ વિસ્તારમાં સિંચાઈની સવલત ઉપલબ્ધ:પાણી પુરવઠા મંત્રીશ્રી

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સાયલા ખાતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો             રાજ્યના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સાયલા સ્થિત એ.પી.એમ.સી. ખાતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. … Read More