આરોગ્ય વનમાં ઔષધ માનવ આકર્ષણનું કેન્દ્ર, યુવાઓ માટે બન્યુ રોજગારીનો સ્ત્રોત

કેવડીયા: વનસ્પતિઓની ઔષધિય ઉપયોગિતાને ઉજાગર કરતું આરોગ્ય વન સ્થાનિક યુવા સમુદાય માટે બન્યું છે રોજગારીનો સ્ત્રોત ૧૭ એકરમાં પથરાયેલ આરોગ્ય વનમાં ૩૮૦ પ્રજાતિના પાંચ લાખ ઔષધિય રોપાઓ ઉછેરવામાં આવ્યા છે … Read More

જંગલ સફારી પાર્કમાં કામ કરતા ૧૫૦ યુવાનો પૈકી આદિવાસી યુવાનો હિંસક પ્રાણીઓ અને પક્ષીઓના દિલોજાન દોસ્ત બની ગયા…

રાજપીપલા,૨૪ ડિસેમ્બર: પ્રકૃત્તિ અને વન્યપ્રાણીઓને નજીકથી નિહાળવા માટે તમે જો આફ્રિકા કે કેન્યા જવાનું આયોજન કરતા હો તો તે માંડી વાળવા જેવું છે. એનું કારણ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ! … Read More

૮૦મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદ- કેવડીયાકોલોની ટેન્ટસિટી માં યોજાઈ

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા નર્મદા, ૨૫ નવેમ્બર: કેવડીયા ખાતે યોજાઈ રહેલ ૮૦મી અખીલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદનુ ઉદ્ઘાટન કરવા આવી પહોંચેલા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિદજીનુ વડોદરા વિમાની મથક ખાતે રાજ્યપાલ … Read More

કેવડિયા કોલોની ચિલડ્રન ન્યુટ્રીશન પાર્ક ના 24 કર્મચારીઓ ને નોકરી માંથી છુટા કરાયા

સરપંચ પરિષદે કલેકટર ને આવેદન પત્ર આપી પુનઃ નોકરી પર લેવા માંગ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ વખતે પાર્ક માટે જમીન ગુમાવનાર કર્મચારીઓ ની પ્રસંશા કરી હતી. અહેવાલ: સત્યમ બારોટ, … Read More

કેવડિયા કોલોની થી શરુ થયેલ સી-પ્લેન સેવા માં આરંભે શૂરા જેવો ઘાટ

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૦૪ નવેમ્બર: નર્મદા ડેમ વિસ્તાર માં પ્રવાસન. હબ તરીકે વિકસી રહેલ કેવડિયા કોલોની. માં શરુ થયેલ સી પ્લેન સેવા માં આરંભે શૂરા જેવો ઘાટ થયો … Read More

प्रधानमंत्री ने सरदार वल्लभभाई पटेल प्राणी उद्यान का उद्घाटन किया

प्रधानमंत्री ने सरदार वल्लभभाई पटेल प्राणी उद्यान का उद्घाटन किया केवड़िया में एकीकृत विकास से जुड़ी कई परियोजनाओं का शिलान्यास किया स्टेचू ऑफ यूनिटी के लिए एकता क्रूज़ सेवा को … Read More

प्रधानमंत्री 31 अक्टूबर को गुजरात के केवड़िया में आयोजित होने वाले एकता दिवस समारोह में भाग लेंगे

प्रधानमंत्री 31 अक्टूबर को गुजरात के केवड़िया में आयोजित होने वाले एकता दिवस समारोह में भाग लेंगे  इस मौके पर वह लोगों को एकता की शपथ दिलवाएंगे और एकता दिवस … Read More

જાણો સી-પ્લેનની શું છે વિશેષતાઓ ! શું છે ઈતિહાસ !

અમદાવાદ આવેલા ટ્વિન-ઓટર્સ સી-પ્લેનનું વજન ૩૩૭૭ કિ.ગ્રા. છે,૧૫.૭૭ મિટર (૫૧ ફુટ) લાંબુ અને મહત્તમ ૫૬૭૦ કિ.ગ્રા. વજન સાથે ઉડી શકે છે સી-પ્લેનના પાયલોટની કામગીરી વધું પડકારજનક હોય છે બીજા વિશ્વયુદ્ધમાં … Read More

નર્મદા પૂર ને કારણે ગરુડેશ્વર કિનારા ને થયેલ નુકસાન માટે સરકાર નો મહત્વ નો નિર્ણય

નર્મદા નદી માં ચોમાસા માં આવેલ પૂર ને કારણે ગરુડેશ્વર કિનારા ને થયેલ નુકસાન માટે સરકાર નો મહત્વ નો નિર્ણય. નદી ના બંને કિનારે કોન્ક્રીટ ની મજબૂત દીવાલ બનાવાશે અહેવાલ: … Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટી: ૧૦ ઓક્ટોબર થી ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી આગામી ૧૦ ઓક્ટોબર શનિવારથી ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક અને એકતા મોલ,એકતા ફૂડ કોર્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે. ચિલ્ડૂન ન્યુટ્ટિશિયન પાર્કમાં માત્ર અગાઉથી ઓનલાઇન ટિકિટ બુક કરાવેલ પ્રવાસીને જ … Read More