धनबाद:उपायुक्त ने किया डेडीकेटेड कॉविड – 19 अस्पताल का उद्घाटन
24 घंटे सीसीटीवी के सर्विलांस पर रहेगा अस्पताल नियमित अंतराल पर अस्पताल परिसर की होगी सफाई और सैनिटाइजेशन मरीजों को पौष्टिक भोजन के साथ दिया जाएगा हर्बल काढ़ा रिपोर्ट: शैलेश … Read More
24 घंटे सीसीटीवी के सर्विलांस पर रहेगा अस्पताल नियमित अंतराल पर अस्पताल परिसर की होगी सफाई और सैनिटाइजेशन मरीजों को पौष्टिक भोजन के साथ दिया जाएगा हर्बल काढ़ा रिपोर्ट: शैलेश … Read More
अहमदाबाद, 23-07-2020 रेलवे बोर्ड के दिशा निर्देशों के अनुसार तथा भारतीय रेलवे द्वारा माल यातायात को बढ़ाने की दृष्टि से पश्चिम रेलवे के महाप्रबंधक श्री आलोक कंसल ने पश्चिम रेलवे के … Read More
ન્યૂ યોર્ક, 23 જુલાઈ ચાઇનીઝ ટેલિકોમ જાયન્ટ હુવાવે (Huawei) અને 5G ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉપયોગી જોખમી ચાઇનીઝ સંસાધનોના જોખમો સામે રિલાયન્સ જિયો દ્વારા ઘરઆંગણે વિકસિત કરવામાં આવેલા 5G સોલ્યૂશન્સ અપનાવવા માટે અમેરિકાએ સમગ્ર વિશ્વની ટેલિકોમ કંપનીઓને વિનંતી કરી … Read More
डीआरडीओने उच्च उन्नतांश अनुसंधान रक्षा संस्थान (डीआईएचएआर), लेह में कोविड -19 परीक्षण सुविधा की स्थापना की 23 JUL 2020 by PIB Delhi डीआरडीओ ने केंद्र शासित प्रदेश लद्दाख में … Read More
केंद्रीय गृह मंत्री श्री अमित शाह ने कोयला मंत्रालय के ‘वृक्षारोपण अभियान-2020’ का शुभारंभ किया श्री अमित शाह ने केंद्रीय कोयला, खान एवं संसदीय कार्य मंत्री श्री प्रहलाद जोशी की … Read More
इस परियोजना से लाखों लोगों को घर पर स्वच्छ पेयजल उपलब्ध होगा सुगमता बेहतर जीवन की एक आवश्यक शर्त है, गरीबों सहित सभी को ऐसा जीवन जीने का अधिकार है: … Read More
આ પ્રોજેક્ટ સાથે લાખો લોકોને તેમના ઘરમાં પીવાનાં સ્વચ્છ પાણીની સુવિધા મળશે શ્રેષ્ઠ જીવન માટે સરળ જીવનશૈલી એ આવશ્યક અનિવાર્યતા છે અને એ ગરીબો સહિત તમામ નાગરિકોનો અધિકાર છેઃ પ્રધાનમંત્રી … Read More
મુખ્યમંત્રીશ્રીએ પાઠવ્યા અભિનંદન ગાંધીનગર,૨૩જુલાઈ ૨૦૨૦દેશ-દુનિયાના કરોડો યાત્રાળુઓ માઇભકતોની શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર ઉત્તર ગુજરાતનું આદ્યશકિત પીઠ અંબાજી ધામ ગુજરાતનું સૌ પ્રથમ ISO 9001 : 2015 સર્ટીફિકેટ ધરાવતું પવિત્ર યાત્રા ધામ બન્યું … Read More
આત્મનિર્ભર સહાયની લોન માંથી પ્લમ્બીંગ કામના જરૂરીયાત મુજબના મશીન અને સાધન સામગ્રીઓ વસાવીશલાભાર્થી:સુરેશભાઈ ગોહેલ આણંદ- ૨૩જુલાઈ ૨૦૨૦ આણંદના રાજોડપુરાના સુરેશભાઈ ગોહેલ છેલ્લા ૧૫ વર્ષથી પ્લમ્બીંગનું નાનું મોટું કામ કરીને પોતાનું અને … Read More
23 JUL 2020 by PIB Ahmedabad ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટ માસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર), ‘સ્પીડ પોસ્ટ ભવન’, શાહીબાગ, અમદાવાદ – 380 004ની કચેરી ખાતે તારીખ 28મી જુલાઈ, 2020(મંગળવાર)ના રોજ 11.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળીને તેનું નિવારણ કરવામાં આવશે. મુખ્યાલય ક્ષેત્ર, અમદાવાદને લગતી ટપાલ સેવા સંબંધી ડાક અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો શ્રી વી. કે. દરજી, સહાયક નિદેશક ડાક સેવા (ડાક, સ્થાપના અને ભરતી), કંમ્પ્લેઈન્ટ સેક્શન, પોસ્ટ માસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર), સ્પીડપોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380 004ને મોડામાં મોડી તારીખ 24મી જુલાઈ, 2020 (શુક્રવાર) સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતા વધારે મુદ્દા કે વિષય સમાવિષ્ટ ના હોવા જોઈએ.