જામનગર મહાનગરપાલિકાની મહિલા કોર્પોરેટરોએ શા માટે રેંકડીઓ પરત કરી જાણો…

રિપોર્ટ: જગત રાવલ, જામનગર જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ અને માસ્ક ના નિયમ હેઠળ રેંકડી ધારકો ની રેંકડીઓ અને તેના વાજનકાટા સહિતનો માલસામાન જપ્ત કરી … Read More

જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટ: જગત રાવલ, જામનગર જામનગર નજીકની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ‘કારગિલ વિજય દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી પાકિસ્તાની સૈન્યની ઘુસણખોરી સામે ‘ઓપરેશન વિજય’માં ભારતીય સશસ્ત્ર દળની જીતની 21 મી. … Read More

જામનગરમાં જે જગ્યા એ કોરોનાનો પ્રથમ કેસ આવ્યો હતો તે દરેડ માંથી એસ.ઓ.જી.એ એક બનાવટી તબીબને ઝડપી પાડયો

રિપોર્ટ: જગત રાવલ, જામનગર જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી વિસ્તાર મા કોઈપણ પ્રકારની ડીગ્રી વિના ગેરકાયદે રીતે તબીબી પ્રેક્ટિસ કરી ગરીબ દર્દીઓ સાથે ચેડા કરી રહ્યો હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી શાખાની … Read More

BIG BREAKING:1 ઓગષ્ટ થી જાહેરમાં માસ્ક ના પહેરનારા વ્યક્તિઓ ને 500 રૂપિયા નો દંડ થશે

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગષ્ટ થી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકો ને તેમજ જાહેર માં થૂકનારા લોકો, વ્યક્તિઓ ને 500 રૂપિયા નો દંડ કરવાનો નિર્ણય … Read More

કોરોના વાયરસના સંક્રમણ-નિયંત્રણ માટે ગુજરાતે કરેલા પ્રયાસો પ્રશંસનીય: આઈ.આઈ.એમ.એ

આઈ.આઈ.એમ.ના રિપોર્ટની હાઈલાઈટ્સ મેનેજમેન્ટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત સંસ્થા આઈ.આઈ.એમ-અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક રિપોર્ટમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં કોરોના વાયરસના સંક્રમણ-નિયંત્રણ માટે ગુજરાતે કરેલા પ્રયાસોને પ્રશંસનીય ગણાવાયા છે. મેનેજમેન્ટ ઓફ … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૦૫૨ નવા દર્દીઓ નોંધાયા ૧૦૧૫ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

ગાંધીનગર, ૨૭ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૧૦૪૫ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે.તેમજ ૦૭ દર્દીઓ અન્ય રાજ્યના એમ કુલ ૧૦૫૨.આજ રોજ ૧૦૧૫ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે . … Read More

કોરોનાકાળમાં આયુર્વેદિક ચિકિત્સા કેટલી અસરકારક છે જાણો આ વિશેષ અહેવાલમાં

અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા પત્રકારો માટે આયુર્વેદીક ઔષધીઓનું વિતરણ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા સિવિલ હોસ્પિટલમાં પણ આયુર્વેદીક ઔષધીઓનું વિતરણ સિવિલ હોસ્પિટલમાં ૨૧૦૧ કોરોના વોરીયર્સ, ૧૭૧૧ કોરોનાગ્રસ્ત દર્દીઓએ સંશમની વટી, આયુષ-૬૪, … Read More

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર દ્વારા વિશેષ પુસ્તિકા “કોવિડ રોગચાળોનાં વોરિયર્સ” નું ડિજિટલ વિમોચન

કોરોના રોગચાળાને કારણે જાહેર થયેલ લોકડાઉન દરમિયાન  પશ્ચિમ રેલ્વેની મહત્વપૂર્ણ ઉપલ્બધિઓના આધારે વિશેષ પુસ્તિકાનું ડિજિટલ પ્રકાશન બુધવારે 22 જુલાઈ, 2020 ને પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા કરવામાં … Read More

અમદાવાદ વિભાગના રેલ્વે કર્મચારીઓએ અલ્ટ્રાવાયોલેટ સેનિટાઈઝિંગ મશીન અને તાપમાન પરીક્ષણના ઉપકરણો બનાવ્યા

આખી દુનિયામાં કોવિડ-19 કટોકટીનો સમય ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં રેલ્વે દ્વારા આ વૈશ્વિક રોગચાળાને પહોંચી વળવા  રેલ્વે કામદારો પણ જીજાન થી જોડાયેલા છે.આ જ સમયગાળામાં, પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ … Read More

“કારગિલ યોદ્ધાના જુસ્સો” સિવિલ હોસ્પિટલમાં કોરોના સામેના જંગ બિરદાવવા લાયક

કારગિલ યોદ્ધા હવે સિવિલ હોસ્પિટલમાં કોરોના સામેની જંગ લડી રહ્યા છે- પૂર્વ સૈનિક દિનેશકુમારનો જુસ્સો બિરદાવવા લાયક કોરોના યોદ્ધા એવા તબીબે કારગિલ યોદ્ધાને બચાવવા કર્યો છે દ્રઢ સંકલ્પ કારગિલ યુધ્ધના … Read More