મેં ક્યારેય હાર માની નથી…. આગળ પણ માનવાની નથી… કોરોના સામેનો જંગ જારી છે:ડૉ. મોહિની દાત્રાણિયા

દેહથી દિવ્યાંગ પણ મનથી મક્કમ ડૉ. મોહિની ૬૦ દિવસથી કોવિડ ડ્યુટી પર સંકલન :: અમિતસિંહ ચૌહાણ જન્મના એક વર્ષના સમયગાળા બાદ પોલીયોગ્રસ્ત થવાનાં કારણે શારીરિક દિવ્યાંગતા જરૂર આવી પરંતુ માનસિક … Read More

हमारा प्रयास है कि हमारे बच्चे नौकरी देने वाले बनें, नौकरी तलाशने वाले नहीं:अरविंद केजरीवाल

रिपोर्ट: महेश मौर्य, दिल्ली हमारा प्रयास है कि हमारी शिक्षा प्रणाली रोज़गार देने वाली होनी चाहिए ताकि हमारे बच्चे नौकरी देने वाले बनें, नौकरी तलाशने वाले नहीं- अरविंद केजरीवाल दिल्ली … Read More

તહેવારો મેળાવડા-સમારંભો ન યોજવા નાગરિક-સમાજો સ્વયંભૂ આગળ આવે-મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ

મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી રાજકોટ-વડોદરાની એક દિવસીય મૂલાકાતે :-રાજકોટ-વડોદરા શહેરમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સારવાર-દવાઓ વગેરે માટે વધારાના પાંચ-પાંચ કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહતનિધિમાંથી ફાળવાશે-મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી-મુખ્ય સચિવ સહિતના વરિષ્ઠ સચિવો સાથે રાજકોટ-વડોદરાની … Read More

દેશની મહિલાઓ, યોજનાઓના લાભથી સંતોષાઇ છે

કેન્દ્રની મહિલાઓલક્ષી વિવિધ કલ્ચાણકારી યોજનાઓથી સંતુષ્ટ છે દેશની મહિલાઓ, યોજનાઓના લાભથી સંતોષાઇ છે ઘર-પરિવારની પ્રાથમિક જરૂરિયાતો કોરોના સંકટના સમયમાં કેન્દ્ર સરાકારે ટાળી છે ગૃહિણીઓની સમસ્યા, જનધનથી આપી આર્થિક મદદ તો … Read More

12 વર્ષના શાળાકીય અભ્યાસ અને 3 વર્ષ આંગણવાડી/ પ્રિ-સ્કૂલિંગ સાથે નવો 5+3+3+4નો શાળાકીય અભ્યાસક્રમ

મંત્રીમંડળે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને મંજૂરી આપી, દેશમાં શાળાઓ અને ઉચ્ચ અભ્યાસ તંત્રમાં પરિવર્તનકારી સુધારાનો માર્ગ મોકળો થયો નવી નીતિનો ઉદ્દેશ 2030 સુધીમાં પ્રિ-સ્કૂલથી માંડીને માધ્યમિક સ્તર સુધી શાળાઓમાં 100% … Read More

ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા દિવસે દિવસે પાછળ ધકેલાઈ રહી છે:દોશી

દેશમાં શિક્ષણનો અધિકાર છીનવાશે, શિક્ષણનું વ્યાપારીકરણ વધશે, સરકારી સંસ્થાઓને નાણાં ન ફાળવણી, શિક્ષણ પાછળનાં ખર્ચમાં ઘટાડો, સ્કોલરશીપમાં ઘટાડો, રાષ્ટ્રીય નામના પાત્ર સંસ્થાઓ પર સતત હુમલો અને સ્વાયત્તતા છીનવવા સતત છ … Read More

સુરત જિલ્લામાં વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું

સુરત જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જુલાઈ-૨૦માં ૧,૯૭,૨૫૯ રેશન કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયુંઃ કોરોનાના કપરા દિવસ દરમિયાન અનાજ પુરવઠો અમારા માટે સંજીવની સમાન બની રહેશે: લાભાર્થી … Read More

ખરાબ સમય આવ્યો છે…પણ કાયમી રહેવા આવ્યો નથી:ગોવિંદભાઇ ધોળકીયા

માનવ જીવન બચાવવા ના આ મહા યજ્ઞમાં આપણી સમજણ ની આહુતિ આપીએ:ગોવિંદભાઇ ધોળકીયા (શ્રી રામ કૃષ્ણ એક્સપોર્ટ) રિપોર્ટ:પરેશ ટાપણીયા,સુરત  સુરત,મંગળવાર: આપણે સૌ જાણીએ છીએ તેમ જે વસ્તુ આવે છે તે જવા માટે … Read More

સૂરત દયાળજી કેળવણી મંડળ સંકુલ ખાતે હોમ કોરોન્ટાઇન અને આઇસોલેશન સેન્ટર કાર્યરત

૨૫ બેડ સાથે ડોઝિ સોફટવેરની મદદ વડે ઓકસિજન લેવલ, સહિતની વિગતો જાણી શકાશે રિપોર્ટ:પરેશ ટાપણીયા સૂરતઃમંગળવારઃ– સૂરત શહેર ના મજુરા ગેટ વિસ્તારમાં આવેલા શ્રી દયાળજી કેળવણી મંડળ સંકુલ ખાતે આજે … Read More

કોરોનાકાળથી રજા વિના નવી સિવિલમાં સેનિટાઈઝેશનની કામગીરી નિભાવી રહેલા સન્ની સોલંકી

સિવિલમાં સફાઈ અને સેનિટાઈઝેશનની કામગીરી નિભાવી રહેલા વર્ગ ચારનાકર્મચારીઓનું આગળ પડતું યોગદાન રિપોર્ટ: મહેન્દ્ર વેકરીયાસુરતઃમંગળવારઃ– કોરોનાકાળથી સંક્રમણ થયું, ત્યારથી ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ,  આરોગ્ય વિભાગના કર્મચારીઓ, સફાઈ અને સેનિટાઈઝેશન કર્મચારીઓ પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ તરીકે … Read More