મેં ક્યારેય હાર માની નથી…. આગળ પણ માનવાની નથી… કોરોના સામેનો જંગ જારી છે:ડૉ. મોહિની દાત્રાણિયા

દેહથી દિવ્યાંગ પણ મનથી મક્કમ ડૉ. મોહિની ૬૦ દિવસથી કોવિડ ડ્યુટી પર સંકલન :: અમિતસિંહ ચૌહાણ જન્મના એક વર્ષના સમયગાળા બાદ પોલીયોગ્રસ્ત થવાનાં કારણે શારીરિક દિવ્યાંગતા જરૂર આવી પરંતુ માનસિક … Read More