અંબાજી ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ સોશ્યિલ ડિસ્ટ્રેન્સ સાથે યોજાયો

અંબાજી ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ સોશ્યિલ ડિસ્ટ્રેન્સ સાથે યોજાયો અંબાજી 15 ઓગસ્ટ આજે 15મી ઓગસ્ટ 74 માં સ્વતંત્ર દિન ઉજવણી સમગ્ર ગુજરાત માં કરાઈ રહી છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે … Read More

જામનગરમા પોલીસ પરેડ ગ્રાઉન્ડ માં ઉમંગભેર ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સંપન્ન

કૃષિ, વાહનવ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુના હસ્તે ત્રિરંગો લહેરાવાયો:કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા રિપોર્ટ:જગત રાવલરાષ્ટ્રના ૭૪માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે જામનગર શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતેના મેદાનમાં જિલ્લા કક્ષાની ઉજવણી આન, બાન, શાન સાથે … Read More

૭૪ મા સ્વતંત્રતા પર્વે વડોદરામાં નર્મદા વિકાસ રાજ્ય મંત્રીશ્રી રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સન્માન સલામી આપી

શહેર અને જિલ્લાના નાગરિકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા તમામ ક્ષેત્રોમાં કાર્યરત કોરોના વોરિયર્સને બિરદાવ્યા મંત્રીશ્રી યોગેશભાઈ પટેલ દેશના સુરક્ષા દળોમાં ગુજરાતના યુવાનોની વધી રહેલી સહભાગીદારી આનંદની વાત: અયોધ્યામાં રામલલ્લાના મંદિરના નિર્માણના … Read More

જામનગર શહેરકક્ષાના સ્વતંત્રતા પર્વમાં રાષ્ટ્રધ્વજને સલામી આપતા મેયર

કોરોના સંક્રમણના કારણે મહાનગરપાલિકા કચેરીના પટાંગણમાં સાદાઇથી ઉજવવામાં આવ્યું સ્વતંત્રતાપર્વ રિપોર્ટ:જગત રાવલજામનગર શહેરકક્ષાના સ્વતંત્રતાપર્વની ઉજવણી જામનગર મહાનગરપાલિકા કચેરીના પટાંગણમાં કરવામાં આવી હતી. સામાન્ય રીતે જામનગર મહાનગરપાલિકાના કોઇ વોર્ડમાં રંગચંગે અને … Read More

રંગીલા રાજકોટવાસીઓ પ્લાઝમા દાન કરવા આગળ આવે:ડો. ગૌરવીબેન

કોરોનાના દર્દીને સ્વસ્થ કરવા અસરકારક સાબિત થતી પ્લાઝમા થેરાપી “કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ગીલા રાજકોટવાસીઓ પ્લાઝમા દાન કરવા આગળ આવે ડો. ગૌરવીબેન ધૃવ, ડીનશ્રી, મેડીકલ કોલેજ,રાજકોટ   રાજકોટ,તા.૧૪ ઓગસ્ટ  આપણા વેદશાસ્ત્રોમાં કહેવાયું છે કે, પ્રકૃતિ જ તારણહાર અને સંહારક છે. જ્યારે જ્યારે પ્રકૃતિએ સંહારક સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે બીજીતરફ તેણે તેના સૌમ્ય સ્વરૂપ વડે ઘણું સર્જન પણ કર્યું છે. સમગ્ર વિશ્વ હાલમાં જ્યારે કોરોના વાયરસની મહામારીનો ભોગ બની રહ્યું છે ત્યારે, વિશ્વગુરૂ ભારત સહિત અનેક દેશો કોરોના વાયરસનો એન્ટીડોટ(પ્રતિરોધક રસી) શોધી રહ્યા છે. કોઈપણ વાયરસના સ્વરૂપને એન્ટી જન (સંક્રમિત) કહેવામાં આવે છે જ્યારે તેના સંહારકને એન્ટીબોડી(રોગ પ્રતિકાર શક્તિ) કહેવામાં આવે છે. એન્ટી બોડીએ માનવ કે પ્રાણીઓના શરીરની કુદરતે બનાવેલી એક એવી ડિફેન્સ સિસ્ટમ (રક્ષણાત્મક સંરચના) છે જે આપોઆપ જ અપડેટ થતી રહે છે. રોગ પ્રતિકાર શક્તિનું એક સ્વરૂપ પ્લાઝમા થેરાપી પણ છે. પ્લાઝમા એટલે શું ?  પ્લાઝમા … Read More

स्वतंत्रता दिवस की पूर्व संध्या पर रक्षा मंत्री श्री राजनाथ सिंह द्वारा सैनिक भाइयों एवं बहनों से सम्बोधन

14 AUG 2020 by PIB Delhi मेरे प्यारे सैनिक भाइयों एवं बहनों, आज मध्य रात्रि से भारतवर्ष 74वाँ स्वतंत्रता दिवस मनाने जा रहा है। इस पावन अवसर पर मैं सशत्र सेनाओं में कार्यरत आप सभी सैनिकों एवं सैन्य अधिकारियों को कृतज्ञ राष्ट्र की ओर से हार्दिक शुभकामनाएं देता हूं। मैं सभी सेवारत कार्मिकों के साथ-साथ थल सेना, नौसेना, वायु सेना एवं तटरक्षक बल के पूर्व सैनिकों को भी शुभकामनाएं देता हूं। मैं उन परिवारजनों को भी बधाई देता हूँ जिनके प्रियजन उनसे बहुत दूर कठिन एवं दुर्गम क्षेत्रों में ही नहीं बल्कि गहरे समुद्र में भी तैनात हैं।  स्वतंत्रता दिवस की पूर्व संध्या के इस अवसर पर मेरी संवेदना एवं कृतज्ञता राष्ट्र की रक्षा में अपना जीवन न्योछावर करने वाले उन रणबांकुरों के प्रियजनों के साथ भी है। आज मैं गलवान में बलिदान देने वाले सैनिकों को विशेष रूप से स्मरण करते हुए अपनी श्रद्धांजलि देता हूं। यह देश उनकी बहादुरी और उनके सर्वोच्च बलिदान को कभी भुला नही सकता। मैं उन वीर नायकों के परिवारों को ये भरोसा देना चाहता हूँ कि आप लोग अकेले नहीं हैं बल्कि पूरा देश आपके और आपके पूरे परिवार के साथ खड़ा है। हमारी सेनाएं राष्ट्र की रक्षा में अग्रणी हैं, अत: मैं आपको विश्वास दिलाता हूं कि सरकार आपका मनोबल ऊंचा बनाये रखने और आपकी Operational Requirement को पूरा करने के लिए वह सब कर रही है जो जरूरी है। इतिहास इस बात का साक्षी है कि भारत ने दूसरे देश की जमीन पर कब्जा करने के लिए आज तक कहीं भी और कभी भी हमला नहीं किया है। भारतवर्ष जमीन नहीं दिल जीतने में विश्वास रखता है। परंतु इसका अर्थ यह कतई नहीं है कि हम अपने स्वाभिमान के ऊपर आंच आने देंगे। राष्ट्रीय सुरक्षा के दायरे में हम जो कुछ भी करते हैं, वह हमेशा आत्मरक्षा के लिए करते हैं, दूसरों पर हमला करने के लिए नहीं। अगर दुश्मन देश ने कभी हमारे ऊपर आक्रमण किया, तो हर बार की तरह उसे मुंहतोड़ जवाब देंगे। साथियों, आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने कई दशकों से लंबित रक्षा प्रबंधन के क्षेत्र में सुधार की मांग को स्वीकार करते हुए पिछले वर्ष स्वतंत्रता दिवस को लालकिला की प्राचीर से ऐतिहासिक निर्णय की घोषणा की जिसके द्वारा चीफ आफ   डिफेन्स स्टाफ के पद का गठन हुआ। इस निर्णय से सशस्त्र बलों के बीच और बेहतर समन्वय सुनिश्चित किया गया है। इसके दूरगामी परिणाम देखने को मिलेंगे। आपको याद होगा लम्बे समय से भारतीय वायुसेना में नए आधुनिक लडाकू विमानों की कमी महसूस की जा रही थी। हमारी सरकार आते ही आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने फ्रांस के साथ गवर्नमेंट टू गवर्नमेंट अग्रीमेंट कर 36 राफेल यथाशीघ्र मंगाने का काम शुरू किया। खुशी की बात यह है कि राफेल के खेप आने शुरू हो गए हैं। दो सप्ताह पहले 29 जुलाई 2020 को पांच राफेल विमान अम्बाला एयर बेस पर पहुंचे। बाकी के भी शीघ्र ही आने वाले हैं। भारत में राफेल लड़ाकू विमान का टच डाउन हमारे सैन्य इतिहास में एक नए युग की शुरुआत है। ये मल्टीरोल विमान भारतीय वायु सेना की क्षमताओं में क्रांति लाएंगे। इसके अतिरिक्त तमिलनाडु के तंजावुर में सुखोई  MKI का 222 स्क्वाड्रन खड़ा किया गया है जो ब्रह्मोस मिसाइल से सुसज्जित है। जिससे हिन्द महासागर में हमें Strategical Depth मिलती है। मई  2020 को वायु सेना स्टेशन सलूर के 18वें स्क्वाड्रन को ऐल सी ए तेजस के दूसरे खेंप के माध्यम से Revive किया गया है। यह आत्मनिर्भरता की ओर बढ़ाया गया एक बड़ा कदम है। साथ ही वायु सेना की क्षमता को और प्रबल बनाने के लिए 21 मिग 29 विमान खरीदने की भी मंजूरी दी गई  है। सशस्त्र बलों ने हमेशा समय-समय पर देश में किसी भी तरह की आपदा के समय निर्णायक भूमिका निभायी है। वर्ष 2020 इतिहास के पन्नों में कोविड-19 वर्ष के रूप में जाना जायेगा। इस महामारी से पूरा विश्व जैसे थम सा गया है। भारत भी इससे अछूता नहीं रहा हैं। रक्षा मंत्रालय एवं इसके विभिन्न अंगों अर्थात सशस्त्र बलों, Armed Forces Medical Services, रक्षा अनुसंधान और विकास संगठन (DRDO), रक्षा सार्वजनिक उपक्रमों (DPSU), Ordinance Factory Board, छावनी परिषद, भूतपूर्व सैनिक कल्याण, राष्ट्रीय कैडेट कोर तथा रक्षा मंत्रालय की अन्य स्वायत्त इकाइयां कोरोना वायरस के रोकथाम के लिए प्रारम्भ से ही सक्रिय रहे हैं। ऐसे संकट काल में हमारे सशस्त्र बलों ने जो सेवा कार्य किया है वह हमें गर्व से भर देता है। डीआरडीओ ने गृह मंत्रालय, स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, सशस्त्र बलों, टाटा संस और अन्य उद्योग समूहों के साथ मिलकर नई  दिल्ली … Read More

નર્મદા વિકાસ રાજ્ય મંત્રી એ વરસાદને પગલે સંભવિત પરિસ્થિત અંગે કર્યો વિચાર વિમર્શ

વડોદરા,૧૪ ઓગષ્ટ ૨૦૨૦ આજવા સરોવર અને વિશ્વામિત્રીના ઉપરવાસના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે અને વધે તો વિશ્વામિત્રી નદીમાં સંભવિત પૂરની પરિસ્થિતિને અનુલક્ષીને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં બચાવ અને રાહતની વ્યૂહરચનાના ભાગરૂપે નર્મદા … Read More

વડોદરા કલેકટરે વરસાદી વાતાવરણને અનુલક્ષીને તાલુકાઓની પરિસ્થિતિ ની કરી વિગતવાર સમીક્ષા

પ્રાંત અધિકારીઓ અને તાલુકા મામલતદારો સાથેની વિડિયો કોનફરન્સ માં કોવિડ વિષયક તકેદારીઓ સાથે જરૂરિયાતના પ્રસંગે લોકોના સ્થળાંતર માટેની સુસજ્જતા સહિતની બાબતોનું આપ્યું માર્ગદર્શન તમામ અધિકારીઓ અને કર્મચારીઓને હેડ ક્વાર્ટરમાં ઉપસ્થિત … Read More

રાજકોટ શહેર સહિત વિવિધ તાલુકાઓમાં કુલ ૩૩૮ મી.મી. વરસાદ પડી ચુક્યો છે.

રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં થયેલો વરસાદ સૌથી વધુ વરસાદ ધોરાજીમાં અને સૌથી ઓછો વરસાદ રાજકોટ શહેરમાં નોંધાયો રાજકોટ, તા.૧૪, ઓગસ્ટ:રાજ્યના મોટાભાગના વિસ્તારોની સાથે રાજકોટ જિલ્લામાં પણ મેઘ મહેર થઈ ચૂકી છે. રાજકોટ જિલ્લા … Read More

પશ્ચિમ રેલવે ની 464 પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા 97 હજાર ટન થી વધુ આવશ્યક વસ્તુઓ નું પરિવહન

૧૪ ઓગસ્ટ,રાષ્ટ્ર પ્રત્યેની સંપૂર્ણ પ્રતિબદ્ધતા પુરી કરવા માટે પશ્ચિમ રેલવે  કોઈ કસર છોડી રહી નથી આ કોરોના મહામારી ના કારણે પ્રતિબંધિત પરિવહન માં અતિઆવશ્યક સામગ્રી પુરા દેશમાં ઉપલબ્ધ કરાવી  ગૌરવ ની વાત છે કે પશ્ચિમ રેલવે દ્વારા  અતિઆવશ્યક … Read More