જીવના જોખમની પરવાહ કર્યા વિના દર્દીઓની સેવા સુશ્રૃશા કરી :અમારી કામગીરીની નોંધ લેવાઇ તેનો આનંદ

મુખ્યમંત્રીશ્રીના હસ્તે કોરોના વોરિયર્સનું સન્માનજીવના જોખમની પરવાહ કર્યા વિના દર્દીઓની સેવા સુશ્રૃશા કરી :અમારી કામગીરીની નોંધ લેવાઇ તેનો આનંદ ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની રાજય કક્ષાની ઉજવણી આજરોજ ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક ખાતે … Read More

પાટનગર ગાંધીનગરમાં ઉજવાયું ૭૪મું સ્વાતંત્ર્ય પર્વ.મુખ્યમંત્રીશ્રીએ ત્રિરંગો લહેરાવી ધ્વજ વંદન કરાવ્યું

૭૪મો આઝાદી દિવસ બન્યો કોરોના વોરિયર્સ સન્માન દિવસ.. પોતાના જીવના જોખમે કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી બજાવનારા ૪૫ આરોગ્ય સેવા કર્મીઓ કોરોના વોરિયર્સનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કોવિડ સ્ટેટ ટાસ્ક ફોર્સમાં સેવા … Read More

સિવિલ હોસ્પિટલમાં ૭૪ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કે. કૈલાસનાથને કરાવ્યું ધ્‍વજવંદન કોરોના મહામારીમાં યશસ્વી કામગીરી કરનારા કોરોના વોરિયર્સનું સન્માન કરાયુ.. •સિવિલની ડેડીકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલ મોડલની દેશભરમાં પ્રશંસા થઇ રહી છે.• તબીબો, મેડિકલ અને … Read More

અમદાવાદ મંડળ પર 74 મા સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી સાદગી પૂર્વક કરવામાં આવી

૧૫ ઓગસ્ટ:પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ પર 74 મા સ્વતંત્રતા દિવસ કોરોના વૈશ્વિક મહામારી ને ધ્યાનમાં રાખીને સાદગીપૂર્વક અને ગરિમામય રીતે મનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ભારત સરકાર દ્વારા જારી … Read More

अहमदाबाद मण्डल पर 74वां स्वतंत्रता दिवस सादगी पूर्वक मनाया गया

गुजरात 15 अगस्त,पश्चिम रेलवे के अहमदाबाद मण्डल पर 74वां स्वतंत्रता दिवस कोरोना वैश्विक महामारी को देखते हुए सादे व गरिमामयी ढंग से मनाया गया । इस दौरान भारत सरकार द्वारा … Read More

રાજય સરકારના સકારાત્મક પગલાઓના પરિણામે કોરોના નિયંત્રણમાં સફળતા મળી રહી છે: ગણપતસિંહ વસાવા

સુરત જિલ્લાકક્ષાના ૭૪મા સ્‍વાતંત્ર્યપર્વની સૂરત શહેર ખાતે ઉજવણી સંપન્નઃ સ્‍વાતંત્ર્યપર્વ પ્રસંગે રાષ્ટ્રની અસ્મિતાના પ્રતિક ત્રિરંગાને સલામી આપતાવન, આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવા રાજય સરકારના સકારાત્મક પગલાઓના પરિણામે કોરોના નિયંત્રણમાં સફળતા મળી રહી છે: ગણપતસિંહ … Read More

દ્વારકાના હડિયાળામાં ધસમસતા પુરમાં ત્રણ જણા તણાયા…

રિપોર્ટ:જગત રાવલ,જામનગરદ્વારકા જીલાના હડમતીયા ગામ પાસેની નદીમાં 3 તણાયા જતા એરેરાટી ફેલાઈ જવા પામી હતીનદીના ધસમસતા પ્રવાહમાં ત્રણ જણા માંથી એક નો આબાદ બચાવ થયો છે જ્યારે અન્ય 2 ની … Read More

ગુજરાતને દિવ્ય-ભવ્ય બનાવવા લોકભાગીદારી અનિવાર્ય:જયેશભાઇ રાદડિયા

રાજકોટમાં જિલ્લા કક્ષાના ૭૪માં સ્વાતંત્ર પર્વની શાનદાર ઉજવણી સંપન્ન રાજકોટ જિલ્લાના ૨૦૦ કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા રાજકોટ, ૧૫ ઓગસ્ટ :- તા. ૧૫ મી ઓગસ્ટ-૨૦ ના સ્વાતંત્ર્ય પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ઘંટેશ્વર … Read More

ઉદ્યોગ, સેવા અને કૃષિ સહિતના ક્ષેત્રોમાં ગુજરાતે સમતોલ વિકાસની પરિભાષા દેશ-દુનિયાને દેખાડી છે:બાવળીયા

કોરોના મહામારીમાં સરકારના સજાગ પ્રયાસોથી મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે-પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સુરેન્દ્રનગર ખાતે ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ તિરંગો લહેરાવી સલામી આપી સુરેન્દ્રનગર,૧૫ … Read More

કોરોના સામેના જંગમાં સરકારની સાથે સહયોગી બની આપણો નાગરિક ધર્મ અદા કરીએ: પરિમલ પંડયા

રાજકોટની ચૌધરી હાઇસ્કુલના પટાંગણમાં ૭૪મા સ્વાતંત્ર્ય દિનની શહેરકક્ષાની શાનદાર ઉજવણી સંપન્ન કોરોના સામેના જંગમાં સરકારની સાથે સહયોગી બની આપણો નાગરિક ધર્મ અદા કરીએ”અધિક નિવાસી કલેકટરશ્રી પરિમલ પંડયા રાજકોટ, તા.૧૫ ઓગષ્ટ – આજરોજ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર … Read More