પશ્ચિમ રેલ્વે ચલાવશે અમદાવાદ થી સાવંતવાડી અને કુડાલ વચ્ચે ગણપતિ સ્પેશિયલ ટ્રેનો

15 ઓગસ્ટ,આગામી ગણપતી મહોત્સવ ને દેખતા યાત્રીઓની અતિરિક્ત સંખ્યા અને તેમની સુવિધા ને ધ્યાનમાં રાખીને અમદાવાદ થી સાવંતવાડી રોડ અને કુડાલ સ્ટેશનો વચ્ચે બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો ની કુલ આઠ … Read More