જામનગરમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે માનવ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને કીટ વિતરિત કરાઈ

રિપોર્ટ:જગત રાવલરાજ્યના સામાન્યજન પણ આત્મનિર્ભર બની શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અંતર્ગત માનવ કલ્યાણ યોજના કાર્યરત છે. આજરોજ જામનગરમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના … Read More

સતત વરસાદ ના પગલે અંબાજી ના બજારો માં પણ પાણી ફરી વળ્યાં

૧૬ઓગસ્ટ,ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદ ની આપવામાં આવેલી આગાહી ના પગલે અંબાજી પંથક માં ભારે વરસાદ ની હેલી વરસી હતી સતત વરસાદ ના પગલે અંબાજી ના બજારો માં પણ પાણી … Read More

100 ટકા ઘરોમાં 2જી ઓકોટોબર સુધીમાં નળ દ્વારા શુદ્ધ પેય જળ પહોંચાડવામાં આવશે:મુખ્યમંત્રીશ્રી

ગાંધીનગર મહેસાણા પોરબંદર બોટાદ વડોદરા જિલ્લા ના ગામોને આવરી લેવાશે ગુજરાત ‘જલ જીવન મિશન’નો લક્ષ્યાંક બે વર્ષ વહેલો 2022માં જ પૂર્ણ કરવા સજ્જ રાજ્યના 18,191 ગામોમાંથી, 17,899 ગામોમાં હાલ પાઇપલાઇન … Read More

જામનગરના કોઝ વે માં ફસાઈ કાર… લોકો ટોળે વળ્યાં…

રિપોર્ટ:જગત રાવલજામનગર નજીકના પ્રસિદ્ધ યાત્રાધામ ઉમિયા મંદિર નજીક સીદસર ગામના કોઝવે માં આજે એક મોટરકાર પાણીમાં ફસાઈ હતી. સીદસર ગામે ભારે વરસાદના કારણે વેણુ નદી બે કાંઠે થઈ હતી અને … Read More

કોરોનાગ્રસ્ત દર્દીઓ સાથે તબીબો, પેરામેડિકલ સ્ટાફની સ્વાતંત્ર્ય દિન ઉજવ્યો

સિવિલના તબીબો અને પેરામેડિકલ સ્ટાફે કોવિડ વોર્ડના તમામ દર્દીઓને તિરંગો અર્પણ કરીને કોરોનાથી તમને આઝાદી અપાવીશું એવો વિશ્વાસ આપ્યો કોવિડ વોર્ડમાં દેશભક્તિના ગીતો ગુંજતા દુ:ખ દર્દને ભૂલી કોરોનાગ્રસ્ત દર્દીઓ દેશભક્તિના … Read More

પશ્ચિમ રેલ્વે ચલાવશે અમદાવાદ થી સાવંતવાડી અને કુડાલ વચ્ચે ગણપતિ સ્પેશિયલ ટ્રેનો

15 ઓગસ્ટ,આગામી ગણપતી મહોત્સવ ને દેખતા યાત્રીઓની અતિરિક્ત સંખ્યા અને તેમની સુવિધા ને ધ્યાનમાં રાખીને અમદાવાદ થી સાવંતવાડી રોડ અને કુડાલ સ્ટેશનો વચ્ચે બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો ની કુલ આઠ … Read More

अनुशासन, मेहनत व लगन से हमने कोरोना को नियंत्रित किया- अरविंद केजरीवाल

दिल्ली के दो करोड़ लोगों के अनुशासन, मेहनत व लगन से हमने कोरोना को नियंत्रित किया- अरविंद केजरीवाल दिल्ली ने दुनिया को दिल्ली माॅडल की पद्धति दी, जो पूरी दुनिया … Read More

पश्चिम रेलवे के महाप्रबंधक द्वारा 74 वें स्वतंत्रता दिवस पर ध्वजारोहण एवं सभी रेलकर्मियों का हार्दिक अभिनंदन

15 अगस्त,अपने प्रिय राष्ट्र का 74 वाँ स्वतंत्रता दिवस पश्चिम रेलवे पर पश्चिम रेलवे के महाप्रबंधक श्री आलोक कंसल द्वारा राष्ट्रीय ध्वज फहराकर मनाया गया। इस पुनीत अवसर पर महाप्रबंधक … Read More

15મી ઓગસ્ટના દિવશે અંબાજીમા સફાઈ અભિયાન નુ આયોજન કરવામાં આવ્યું

૧૫ ઓગસ્ટ,યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્વારા છેલ્લા ચાર વર્ષ થી યાત્રા ધામ અંબાજી મા ચાલતી ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડ એજન્સી દ્વારા છેલ્લા ચાર વર્ષ થી યાત્રા ધામ અંબાજી ગામ … Read More

૭૪ મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મહેસાણા ખાતે ઉપસ્થિત રહી નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા ધ્વજવંદન

મહેસાણા જિલ્લાના કોરોના વોરિયર્સને પ્રમાણ પત્ર તેમજ શાલ ઓઢાડીને સન્માનિત કરાયા કોરનાને મ્હાત કરવા નાગરિકો ફરજીયાત માસ્ક,સોશ્યલ ડિસ્ટન્સ અને સેનીટાઇઝેશનને જીવનનો હિસ્સો બનાવે આરોગ્ય અને આર્થિક બંને મોરચે કોરોનાના પ્રતિકાર … Read More