જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું.

 રિપોર્ટ:જગત રાવલ 17 ઓગસ્ટ:જામનગર ચેમ્બર ઓફ કોમર્સ અને તેની હેલ્થ એન્ડ એજ્યુકેશન પેનલ દ્વારા હાલ કોરોના જેવી મહામારી ને ધ્યાને લઈ ની:શુલ્ક માસ્ક અને સેનેટાઇઝ નું વિતરણ કરવામાં આવ્યું હતું, … Read More

एसएमसी को लिखनी है नई कहानी, सपने देखें और पूरा भी करें : उपमुख्यमंत्री

नए एसएमसी सदस्यों से मिले मनीष सिसोदिया, आऊट आफ द बाॅक्स सोचने की सलाह दी स्कूलों की कैबिनेट है एसएमसी, खुद फैसले करे, संसाधन जुटाए : सिसोदिया एसएमसी को लिखनी … Read More

કોરોનાથી આઝાદીનો જંગ લડી રહ્યા છે બાળ કોરોના વોરીયર્સ

નવી સિવિલમાં કોરોનાથી આઝાદીનો જંગ લડી રહ્યા છે બાળ કોરોના વોરીયર્સ પાંચ વર્ષની કાવ્યા અને ત્રણ વર્ષનો હંસિત મરાઠે કોરોનાથી સ્વતંત્ર થવાની સામૂહિક લડાઈ લડી રહેલો સુરતનો મરાઠે પરિવાર ૧૫મી … Read More

સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ‘મશરૂમની ખેતી-જાગરૂકતા અને તાલીમ’ અંગે વેબિનાર યોજાયો

પ્રગતિશીલ ખેડૂતો-યુવાનો માટે સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ‘મશરૂમની ખેતી-જાગરૂકતા અને તાલીમ’ અંગે વેબિનાર યોજાયો ઈ-માધ્યમથી વેબિનાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહિત કરી મશરૂમની ખેતીને વ્યવસાય રૂપે અપનાવવા અનુરોધ સુરત:રવિવાર: કોરોના વાયરસના … Read More

વિદ્યાર્થીઓ માટે સારથી યોજનાનો કલેકટરશ્રી આર.જી.ગોહિલે કરાવ્યો પ્રારંભ

DJMIT કોલેજમાં ધો. ૧૦ થી ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સારથી યોજનાનો કલેકટરશ્રી આર.જી.ગોહિલે કરાવ્યો પ્રારંભ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ દ્વારા કોલેજ સાથે જોડાણ અને કારકીર્દિ પ્રોફાઇલમાં ભાગ લઈ શકશે વિદ્યાર્થીઓને … Read More

જામનગરમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે માનવ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને કીટ વિતરિત કરાઈ

રિપોર્ટ:જગત રાવલરાજ્યના સામાન્યજન પણ આત્મનિર્ભર બની શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અંતર્ગત માનવ કલ્યાણ યોજના કાર્યરત છે. આજરોજ જામનગરમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના … Read More

સતત વરસાદ ના પગલે અંબાજી ના બજારો માં પણ પાણી ફરી વળ્યાં

૧૬ઓગસ્ટ,ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદ ની આપવામાં આવેલી આગાહી ના પગલે અંબાજી પંથક માં ભારે વરસાદ ની હેલી વરસી હતી સતત વરસાદ ના પગલે અંબાજી ના બજારો માં પણ પાણી … Read More

100 ટકા ઘરોમાં 2જી ઓકોટોબર સુધીમાં નળ દ્વારા શુદ્ધ પેય જળ પહોંચાડવામાં આવશે:મુખ્યમંત્રીશ્રી

ગાંધીનગર મહેસાણા પોરબંદર બોટાદ વડોદરા જિલ્લા ના ગામોને આવરી લેવાશે ગુજરાત ‘જલ જીવન મિશન’નો લક્ષ્યાંક બે વર્ષ વહેલો 2022માં જ પૂર્ણ કરવા સજ્જ રાજ્યના 18,191 ગામોમાંથી, 17,899 ગામોમાં હાલ પાઇપલાઇન … Read More

જામનગરના કોઝ વે માં ફસાઈ કાર… લોકો ટોળે વળ્યાં…

રિપોર્ટ:જગત રાવલજામનગર નજીકના પ્રસિદ્ધ યાત્રાધામ ઉમિયા મંદિર નજીક સીદસર ગામના કોઝવે માં આજે એક મોટરકાર પાણીમાં ફસાઈ હતી. સીદસર ગામે ભારે વરસાદના કારણે વેણુ નદી બે કાંઠે થઈ હતી અને … Read More

કોરોનાગ્રસ્ત દર્દીઓ સાથે તબીબો, પેરામેડિકલ સ્ટાફની સ્વાતંત્ર્ય દિન ઉજવ્યો

સિવિલના તબીબો અને પેરામેડિકલ સ્ટાફે કોવિડ વોર્ડના તમામ દર્દીઓને તિરંગો અર્પણ કરીને કોરોનાથી તમને આઝાદી અપાવીશું એવો વિશ્વાસ આપ્યો કોવિડ વોર્ડમાં દેશભક્તિના ગીતો ગુંજતા દુ:ખ દર્દને ભૂલી કોરોનાગ્રસ્ત દર્દીઓ દેશભક્તિના … Read More