Positive thought: સુરેન્દ્રનગરમાં રહેતા 8વર્ષીય પંથના પરિવારના તમામ સભ્યોને થયો કોરોના, આ બાળકે લોકોને આપ્યો સુંદર મેસેજ
Positive thought: સુરેન્દ્રનગરનો ૮ વર્ષનો નાનકડો પંથ કોરોના સામે લડવાનો લોકોને બતાવે છે ‘‘પથ’’ પરિવારના લોકોને કોરોના થતાં અલગ રૂમમાં આઈસોલેટ થયેલા નાનકડા પંથ રાવલે ચિત્ર દ્વારા લોકોને ‘‘ઘરમાં રહેવા, … Read More