ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

રિપોર્ટ:જગત રાવલ જામનગર ૭૮ વિધાનસભા બેઠક ના ધારાસભ્ય અને રાજ્યના અન્ન નાગરિક, પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.હાલ મંત્રી જાડેજા અમદાવાદમાં સારવાર હેઠળ, ચિંતાનું … Read More

NOW UPDATE:અમદાવાદ એરપોર્ટ ડાયરેક્ટરની કચેરી કરાઈ સીલ કરાઈ

અમદાવાદ,૨૭ ઓગસ્ટ અમદાવાદ એરપોર્ટ ડાયરેક્ટરની કચેરી કરાઈ સીલ, અમદાવાદ કેન્ટોનમેન્ટ દ્વારા કરવામાં આવી સીલ, 1 કરોડ 73 લાખ જેટલો ટેક્સ બાકી હોવાના લીધે કરાઈ સીલ, અમદાવાદ એરપોર્ટ ડાયરેક્ટરની ઓફીસના ચારેય … Read More

વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા G.S.T.કાઉન્સીલની બેઠકમાં સહભાગી થતા નાયબ મુખ્યમંત્રીશ્રી

G.S.T. કાયદા અંતર્ગતકેન્દ્ર સરકાર પાસેથી તમામ રાજ્યોને લેવાના થતા વળતર સંદર્ભે બે વિકલ્પો અપાયા : આગામી સાત દિવસમાં વિકલ્પોની પસંદગી કરી લેવા જણાવાયુ – નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ગાંધીનગર … Read More

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જામ્યુકોની જગ્યામાં પાંચ હજાર ફૂટ નું દબાણ દૂર કરાયું

દબાણ હટાવ શાખાની ટુકડી દ્વારા બાંધકામ ને જમીનદોસ્ત કરી લોખંડ નો સામાન જપ્ત કરી લેવાયો રિપોર્ટ:જગત રાવલજામનગર ના હાપા માર્કેટિંગ યાર્ડની બાજુમાં જ જામનગર મહાનગર પાલિકાની જગ્યામાં અંદાજે પાંચેક હજાર … Read More

કોરોના મહામારીમાં પણ કેન્‍દ્ર સરકારે સામાન્‍ય જનતા પાસેથી બેંકોના માધ્‍યમથી કરોડો રૂપિયા વસુલ્‍યા:પરેશ ધાનાણી

• કોરોના મહામારીમાં પણ કેન્‍દ્ર સરકારે સામાન્‍ય જનતા પાસેથી બેંકોના માધ્‍યમથી કરોડો રૂપિયા વસુલ્‍યા.• છેલ્લા પાંચ વર્ષમાં રાષ્‍ટ્રીયકૃત બેંકોમાં થયેલા ગોટાળા-છેતરપીંડીમાં સામાન્‍ય અને મધ્‍યમ વર્ગની રૂ. 3,50,000 કરોડ જેટલી અધધ … Read More

કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ માહિતી વિભાગ મિડીયાના માધ્યમથી લોકજાગૃતિની ઉત્કૃષ્ઠ કામગીરી

લોકડાઉનથી અત્યાર સુધીની રાજકોટ માહિતી વિભાગના કર્મયોગીઓની કોરોના વોરીયર્સ તરિકેની પ્રસંશનીય કામગીરીને બિરદાવતા જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન રાજકોટ તા. ૨૭ ઓગસ્ટ : કોરોના મહામારીએ સમગ્ર દેશ અને દુનિયામાં ૨૧ મી સદીની … Read More

અમારા માટે તો તળાવ ઉંડુ કરવાનું કામ સ્વાર્થ સાથે પરમાર્થ બન્યુ:કિશોરભાઇ ગજેરા

મેઘમહેર થતાંની સાથે જ ભીમસર તળાવને શ્રમદાન દ્વારા ઉંડુ કરનાર શ્રમિકોનો પરસેવો પારસમણી બની છલકાયો લોકાડાઉનના સમય દરમિયાન મનરેગા હેઠળ રાજકોટ જિલ્લાના ૨૦ હજારથી વધુ ગ્રામિણોને મળી ૨.૯૫ લાખથી વધુ … Read More

કોરોના પછીની ન્યૂ નોર્મલ-નવી જનજીવન શૈલીથી વિકાસ કામો ને ગતિ આપવાની મુખ્યમંત્રીશ્રીની સંકલ્પબદ્ધતા

રાજ્યના શહેરી ક્ષેત્રોના વિકાસમાં અકલ્પનીય ગતિશીલતા સાથે કોરોના પછીની ન્યૂ નોર્મલ – નવી જનજીવન શૈલીથી વિકાસ કામો ને ગતિ આપવાની મુખ્યમંત્રીશ્રીની સંકલ્પબદ્ધતા……આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે મહત્વના ટુલ-ડી.પી-ટી.પી અંતર્ગત ૭ ટી.પી … Read More

પલસાણા તાલુકાકક્ષાનો ૭૧મો વનમહોત્સવ ઉજવાયો

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગ્લોબલ વોર્મિંગ સમસ્યાનું નિરાકરણ વૃક્ષોનું જતન અને સંવર્ધન છેઃ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર સૂરતઃ ગુરૂવારઃ- ધરતી માતાને વૃક્ષની આચ્છાદિત કરવા માટે દર વર્ષની જેમ … Read More

સિવિલ ડિફેન્સ સુરત ડિવીઝનના વડા તરીકે કાનજીભાઈ ભાલાળા

સિવિલ ડિફેન્સ સુરત ડિવીઝનના વડા તરીકે કાનજીભાઈ ભાલાળા અને ડેપ્યુટી ચીફ વોર્ડન તરીકે વિજય છૈરાની નિયુક્તિ સુરત,ગુરૂવારઃ કુદરતી કે માનવસર્જીત આફતના સમયે લોકોના જાનમાલના રક્ષણ માટે કાર્યરત સિવિલ ડિફેન્સ (નાગરિક … Read More