મેં પ્લાઝમાં ડોનેટ કર્યુ…શું તમે કર્યુ ?
સેવાભાવી અમદાવાદી અનલભાઇ વાઘેલાએ એક નહીં પરંતુ ત્રણ-ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યુ આપણે પ્લાઝમા ડોનેટ નહીં કરીએ તો કોરોના પીડિત રોગીને પ્લાઝમા મળશે ક્યાંથી?? અમદાવાદ શહેર તેની દરિયાદિલી માટે જાણીતું … Read More
સેવાભાવી અમદાવાદી અનલભાઇ વાઘેલાએ એક નહીં પરંતુ ત્રણ-ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યુ આપણે પ્લાઝમા ડોનેટ નહીં કરીએ તો કોરોના પીડિત રોગીને પ્લાઝમા મળશે ક્યાંથી?? અમદાવાદ શહેર તેની દરિયાદિલી માટે જાણીતું … Read More
ડેસરમાં રૂ.૫૭ લાખના ખર્ચે નિર્માણ થયેલ અદ્યતન પોલીસ સ્ટેશનનું ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ ૨૯ ઓગસ્ટ,વડોદરા:ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા જિલ્લાના છેવાડાના તાલુકા ડેસર ખાતે તાલુકા પોલીસ … Read More
રિપોર્ટ:જગત રાવલ૨૯ ઓગસ્ટ.જામનગરના હાપા વિસ્તારમાં આવેલી વેલનાથ સોસાયટી માં કોઈપણ રાજકીય પક્ષોએ પગ મુકવો નહીં મત માંગવા નહીં તેવા બેનર વેલનાથ સોસાયટીના રહેવાસીઓ દ્વારા સોસાયટીના દ્વાર પર લગાવવામાં આવતા રાજકારણીઓ … Read More
ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સાવલીની ખેડૂત સભામાં વડોદરા જિલ્લામાં નવીન મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના અમલીકરણનો કરાવ્યો પ્રારંભ વિવિધ પ્રકારની કુદરતી આફતો થી ખેત પાકોને થતાં નુકશાન સામે ખેડૂતોને વિનામૂલ્યે … Read More
હવે ગુજરાતમાં જુગાર-સાયબર ક્રાઇમ-નાણાં ધિરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા-સ્ત્રીઓની જાતિય સતામણી જેવા ગૂના આચરનારાઓ સામે પાસાના કડક કાયદાનો અમલ થશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો ગુજરાતમાં ગૂનેગારો સામે કડક હાથે … Read More
સ્વાંત્ર્ય પર્વે અમદાવાદમાં ખરા લડવૈયાનો જન્મ થયો યકૃતમાં બલૂન આકારની વિશાળકાય ગાંઠ સાથે જન્મેલ બાળકને પીડામુક્ત કરાવતો સિવિલ બાળરોગ સર્જરી વિભાગ સિવિલ હોસ્પિટલની સારવાર પર વિશ્વાસ જ નહીં પરંતુ અતૂટ … Read More
કોરોનાકાળમાં સેવા-સુશ્રુષાનો પ્રવાહ અવિરત વહેતો રહ્યો સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાકાળમાં ૧૨ હજાર થી વધારે ઓપીડી…૧૦૦૦ જેટલી જટિલ સર્જરી કરવામાં આવી આલેખનઃ અમિતસિંહ ચૌહાણ અમદાવાદમાં સોલા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં પણ … Read More
डॉ. हर्षवर्धन ने इंदौर के एमजीएम मेडिकल कॉलेज के सुपर स्पेशियलिटी ब्लॉक का डिजिटल रूप से उद्घाटन किया डॉ. हर्षवर्धन ने वाजपेयी जी के स्वस्थ राष्ट्र के दृष्टिकोण के लिए … Read More
વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાના ઈરાદા સાથે કોંગ્રેસે રેલી અને પ્રદર્શનો યોજીને રાજકીય નાટક દ્વારા અરાજકતા ફેલાવવાના કૂપ્રયાસ કરી રહી છે. – ભરત પંડયા કોંગ્રેસને વિદ્યાર્થીઓની કારર્કિદી અને ભવિષ્ય સાથે … Read More
ઓગસ્ટ માસમાં ૧૬૦૦થી વધુ લોકોના આરોગ્યની ચકાસણી કરીને ૪૦૦ હેલ્થ કાર્ડ ઈશ્યુ કરાયા અહેવાલ:પ્રિયંકા પરમાર રાજકોટ તા. ૨૮ ઓગસ્ટ – ૮મી માર્ચના રોજ મક્કા-મદીનાથી ઘાર્મિક યાત્રા કરીને કોરોનાથી સંક્રમિત થઈને રાજકોટ પરત ફરેલા નદીમભાઈની … Read More