નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કડી કોટન માર્કેટયાર્ડ ખાતે ખેડુત સંમેલન યોજાયું

ખેડુતોના સર્વાંગી વિકાસ માટે સાત પગલા ખેડુત કલ્યાણના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરવા રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે : નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કડી કોટન … Read More

નાના માંડવાના સરપંચ અને યુવાનોની હિંમત અને કોઠાસુઝે પાણીમાં ફસાયેલા ૬ લોકોની જીંદગી બચાવી

રાજકોટ, ૩૦ ઓગસ્ટ – રાજકોટ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રીક પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાના મોટા ભાગના જળાશયો પાણીની આવકથી છલોછલ ભરાઇ ગયેલ છે. કોટડાસાંગાણી તાલુકાના નાના માંડવા ગામે ભારે વરસાદના … Read More

નાની લાખાવડ ગામે રૂા. ૨૫ લાખથી વધુના ખર્ચે નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

શ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે રૂા. ૨૫ લાખથી વધુના ખર્ચે નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું   રાજકોટ, તા.૩૦ ઓગસ્ટ – તાજેતરમાં જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે રૂા.૨૫.૫૦ … Read More

गौशालाओं के विकास हेतु 100 करोड़ रुपए के अनुदान का समस्त महाजन ने मुख्यमंत्री रूपानी को दिया बधाई

गुजरात की गौशालाओं के विकास हेतु 100 करोड़ रुपए का अनुदान समस्त महाजन के मैनेजिंग ट्रस्टी गिरीश जयंतीलाल शाह ने मुख्यमंत्री को बधाई दिया 29 अगस्त 2020 मुंबई (महाराष्ट्र) : … Read More

જામનગરમાં ભારે વરસાદને પગલે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે

રિપોર્ટ:જગત રાવલ ૩૦ ઓગસ્ટ,જામનગરમાં ભારે વરસાદને પગલે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે, જામનગરના ઘણા વિસ્તારોમાં પાણીની હાલત કથળી હોવાનું જાણવા મળે છે, અને ડેમ, તળાવના ઓવરફ્લોને કારણે ટ્રાફિક પણ … Read More

સમરસ હોસ્ટેલ ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટરમાં ૨૪૬પ દર્દીઓ સ્વસ્થ થઈ સ્વગૃહે પરત

સમરસ હોસ્ટેલ ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયેલા ૨૭૮૨ દર્દીઓ પૈકી ૨૪૬પ દર્દીઓ સ્વસ્થ થઈ સ્વગૃહે પરત – હાલ સેન્ટરમાં ૧૮૬ દર્દીઓ સારવાર લઈ રહ્યા છેઃ સમરસ હોસ્ટેલ ખાતે … Read More

આમખુટા ગામના મહિલા પશુપાલક ‘બકરા એકમ યોજના’નો લાભ લઈ સ્વનિર્ભર બન્યાં

માંગરોળ તાલુકાના આમખુટા ગામના મહિલા પશુપાલક ‘બકરા એકમ યોજના’નો લાભ લઈ સ્વનિર્ભર બન્યાં સરકારની યોજના થકી પશુપાલન વ્યવસાય શરૂ કર્યો, હવે મારે બહાર મજૂરીકામ કરવા માટે નથી જવું પડતું: હેમલતાબેન … Read More

જામનગરમાં સાંસદ, મેયર સહિત આગેવાનો એ પ્રકૃતિ વંદન કાર્યક્રમમાં વૃક્ષ પૂજન…

રિપોર્ટ:જગત રાવલ જામનગર,૩૦ ઓગસ્ટ:હિન્દુ અધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા આયોજિત ભારતભર માં યોજાયેલા પ્રકૃતિ વંદન કાર્યક્ર્મમાં જામનગરમાં પણ ૩ સ્થાનો પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ પૂનમબેન માડમે પ્રકૃતિ … Read More

અનલોક 4માં નિયંત્રણ ઝોનની બહાર વધારે પ્રવૃત્તિઓ હાથ ધરવાની મંજૂરી આપવામાં આવી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નવી માર્ગદર્શિકા બહાર પાડી અનલોક 4માં નિયંત્રણ ઝોનની બહાર વધારે પ્રવૃત્તિઓ હાથ ધરવાની મંજૂરી આપવામાં આવી નિયંત્રણ ઝોનની અંદર 30 સપ્ટેમ્બર, 2020 સુધી લોકડાઉનનું કડક પાલન થશે … Read More

બોરિયાવીના યુવાન ખેડૂતે “બોરિયાવી હળદરના નામે “પેટન્ટ ” મેળવી

દેવેશ પટેલને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે બોરિયાવીની ઓર્ગેનિક હળદર જગત આખાને ગમી ગઈ છે ૨૯ ઓગસ્ટ,આણંદના બોરીયાવી ગામના એક સફળ ખેડૂતે હળદરની ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી મબલખ ઉત્પાદન … Read More