અનલોક 4માં નિયંત્રણ ઝોનની બહાર વધારે પ્રવૃત્તિઓ હાથ ધરવાની મંજૂરી આપવામાં આવી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નવી માર્ગદર્શિકા બહાર પાડી અનલોક 4માં નિયંત્રણ ઝોનની બહાર વધારે પ્રવૃત્તિઓ હાથ ધરવાની મંજૂરી આપવામાં આવી નિયંત્રણ ઝોનની અંદર 30 સપ્ટેમ્બર, 2020 સુધી લોકડાઉનનું કડક પાલન થશે … Read More