૬ મહીનાની સગર્ભાવસ્થામાં કોરોના દર્દીઓની સારવાર માટે કાર્યરત કોરોના યોધ્ધા ડો. શાહિન અઘામ

રાષ્ટ્રહિતને સર્વોપરી બનાવી ૬ મહીનાની સગર્ભાવસ્થામાં કોરોના દર્દીઓની સારવાર માટે સમર્પીતભાવે કાર્યરત કોરોના યોધ્ધા ડો. શાહિન અઘામ  રિપોર્ટ:પ્રિયંકા પરમાર રાજકોટ તા. ૧ સપ્ટેમ્બર – તંદુરસ્ત બાળકના જન્મ માટે સગર્ભાવસ્થા દરમિયાન સવિશેષ … Read More

ઓગસ્ટ 2020 માં ભારતીય રેલવે એ છેલ્લા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ૩.31 મિલીયન ટન વધુ છે.

૦૧ સપ્ટેમ્બર:મિશન મોડ પર ભારતીય રેલવે એ ગયા વર્ષના ઓગસ્ટ  મહિનાની સરખામણીમાં આ વર્ષના સમાન  સમયગાળામાં વધુ ગૂડ્ઝ વહન કર્યું. ઓગસ્ટ  2020 માં ભારતીય રેલવે એ કુલ 94..33 ટન  મિલિયન … Read More

કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલે (ડીએફસીસીઆઈએલ) ની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી.

કેન્દ્રીય રેલવે અને વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ (ડીએફસીસીઆઈએલ) ની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી. ડીએફસીસીઆઈએલ નિયત સમયગાળા પર અથવા તે પહેલાં તેમના કામ પૂર્ણ … Read More

ખેડા જિલ્લા પોલીસનો પ્રોજેક્ટ યોગપ્રહરી પાંચમા તબકકામાં પ્રવેશ્યો

જિલ્લા પોલીસ અધિક્ષક નો નવતર અભિનવ પ્રયોગ પ્રોજેક્ટ યોગ પ્રહરી તા. ૭ સપ્ટેમ્બરથી વધુ ૧૦૦ દિવસ માટે લોંચ કરવામાં આવશે ૦૧ સપ્ટેમ્બર,ખેડા જિલ્લા પોલીસ ટીમના અધિકારીઓ કર્મચારીઓની રોગ પ્રતિકારક શક્તિ … Read More

સ્મીમેર હોસ્પિટલમાં ૫૦૧ પ્લાઝમા દાન સાથે રાજ્યભરમાં મોખરે

પ્લાઝમા બેંકના તબીબી સ્ટાફના પરિશ્રમ અને પ્લાઝમા દાતાઓના સહયોગથી પ્લાઝમા દાનનું સીમાચિહ્ન સર કર્યું છે: પુનિત નૈયર સુરત:મંગળવાર: દાનવીર કર્ણની ભૂમિ સુરત હવે કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારી વચ્ચે પ્લાઝમા દાનની ભૂમિ … Read More

કોરોના દર્દીઓની સેવા સારવારમાં સમર્પિત તબીબ દંપતિ ડો.પાર્થ શાહ અને ડો.ૠતા સાવજ

સુરત:મંગળવાર: કોરોના દર્દીઓની સેવા સારવારમાં સમર્પિત તબીબ દંપતિ અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યું છે. ડો.પાર્થ શાહ સ્મીમેર ખાતે મેડિસીન વિભાગમાં અને તેમના પત્ની ડો.ૠતા સાવજ નવી સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે … Read More

રાજકોટની પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા વયનિવૃત થયેલા કર્મયોગીને ભાવભર્યુ વિદાયમાન અપાયુ

રિપોર્ટ:પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ,૧ સપ્ટેમ્બર:પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના વર્ગ -૪ના કર્મયોગીશ્રી હિંમતભાઇ વાઘેલા વયનિવૃત થતાં કચેરીના સર્વે અધિકારી અને કર્મચારી દ્વારા તેઓને લાગણીસભર ભાવભર્યુ નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું.  આ વિદાયમાન સમારોહમાં નાયબ … Read More

નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કલેક્ટરશ્રીઓ સાથે સતત મોનીટરીંગ કરી રહેલા સરદાર સરોવર ડેમના ઉચ્ચાધિકારીઓ

આજે સાંજે ૫=૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૩ મીટરે નોંધાઇ પાણીની આવક-જાવક ઉપર ચાંપતી નજર રાખીને નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કલેક્ટરશ્રીઓ સાથે સતત મોનીટરીંગ કરી રહેલા ડેમ … Read More

પશ્ચિમ રેલ્વેએ દ્વારા 1.11 લાખ ટન અતિ આવશ્યક સામગ્રીના પરિવહન માટે 500 પાર્સલ સ્પેશિયલ ટ્રેનોનો મોટો આંકડો પાર

વડોદરા બીડીયુની એક વધારે ઉપલબ્ધિ હેઠળ હજીરાથી સ્ટીલનું પરિવહન શરૂ થયું અમદાવાદ,૦૧ સપ્ટેમ્બર:કોરોના વાયરસને લીધે જાહેર કરાયેલા દેશવ્યાપી લોકડાઉન સમયગાળા દરમિયાન, પશ્ચિમ રેલ્વે તેના શ્રેષ્ઠ પ્રયાસોની ખાતરી આપી રહી છે … Read More

ભારતમાં છેલ્લા 24 કલાકમાં જયારે 69,921 નવા કેસ નોંધાયા

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 65,081 દર્દીઓ સાજા થયા જયારે 69,921 નવા કેસ નોંધાયા છેલ્લા 24 કલાકમાં 819 મૃત્યુ નોંધાયા 01 SEP 2020 by PIB Ahmedabad છેલ્લા પાંચ દિવસથી દૈનિક 60,000થી વધુ … Read More