પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીનું દુઃખદ અવસાન સદગતના માનમાં સાત દિવસનો રાષ્ટ્રવ્યાપી શોક જાહેર

રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે રાજ્યના સામાન્ય વહિવટ વિભાગે જારી કર્યા આદેશો ગાંધીનગર,૦૧ સપ્ટેમ્બરભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી સ્વ. પ્રણવ મુખરજીના દુ:ખદ અવસાનના શોકમાં, સદગતના માનમાં ભારત સરકારે તા.૩૧ ઓગસ્ટથી તા.૬ સપ્ટેમ્બર-ર૦ર૦ … Read More

બ્રિગેડિયર એસ.એન.તિવારીએ રાજકોટ NCC ગ્રૂપ હેડક્વાર્ટરના ગ્રૂપ કમાન્ડર તરીકે જવાબદારી સંભાળી

01 SEP 2020 by PIB Ahmedabad ગેડિયર એસ.એન.તિવારીએ 1લી સપ્ટેમ્બર, 2020ના રોજ રાજકોટ ખાતે આવેલા NCC ગ્રૂપ હેડક્વાર્ટરના 27મા ગ્રૂપ કમાન્ડર તરીકે જવાબદારી ધારણ કરી છે. ગુજરાત મહાનિર્દેશકના નિયંત્રણ હેઠળ રાજકોટ NCC ગ્રૂપ HQ સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં NCC કેડેટ્સની તાલીમની … Read More

રાજકોટમાં રોજના ૧૦૦ થી વધુ ફોન કોલ એટેન્ડ કરતું ૧૦૪ હેલ્પલાઈન

શરદી, ખાસી, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તત્કાલ ડાયલ કરો સામન્ય બિમારી માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધવો રાજકોટ, ૧ સપ્ટેમ્બર:-  કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ મહાનગર પાલિકાની અનોખી આરોગ્ય … Read More

જામનગર ખાડા નગર બન્યું હોવાના આક્ષેપ સાથે વિપક્ષીનો નવતર પ્રકારે વિરોધ

ગ્રીનસીટી વિસ્તારના પડેલા ખાડા પાસે વિપક્ષો દ્વારા ખાડા પૂજનનો કાર્યક્રમ યોજાયો રિપોર્ટ:જગત રાવલ ૦૧ સપ્ટેમ્બર:જામનગર શહેરમાં ચાલુ વરસાદી સિઝનમાં અનેક રોડ રસ્તાઓ ઉપર મસમોટા ગાબડા પડી ગયા છે, અને જામનગર … Read More

મંત્રીમંડળની આગામી બેઠકમાં ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એકટ- ઓર્ડિનન્સ માટે પ્રસ્તાવ રજુ કરશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીવિરોધી કડક કાયદા માટે ધ ગુજરાત … Read More

જામનગર શહેરમાં કોરોના ના વધતા જતા સંક્રમણને લઈને ગ્રેઈન માર્કેટ વેપારી એસો. દ્વારા સતર્કતા

વેપારી એસોસીએશન દ્વારા જામ્યુકો ના સહયોગ થી આજે વેપારીઓ અને શ્રમિકો ના રેપિડ ટેસ્ટ ની કાર્યવાહી રિપોર્ટ:જગત રાવલ જામનગર શહેરમાં કોરોના ના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં લઈને ગ્રેઇન માર્કેટ વેપારીના … Read More

જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં વરસાદ પછી મકાન ધરાશાયી થયું

સદભાગ્યે મહોરમ ને લઈને ત્રણ બાળકો સહિત નો પરિવાર બહાર ગયો હોવાથી થયો આબાદ બચાવ રિપોર્ટ:જગત રાવલ જામનગરમાં ભીમવાસ શેરી નંબર ૨, શાળા નંબર -૪૨ ની સામે આવેલું એક રહેણાંક … Read More

આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ગુંડા વિરોધી કડક કાયદા માટે … Read More

અડાજણના વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ વેચાણ કેન્દ્રને ખુલ્લું મુકાયું

વનમંત્રીના હસ્તે અડાજણના વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ વેચાણ કેન્દ્રને ખુલ્લું મુકાયું ચૂર્ણ, ટેબ્લેટ્સ તથા પ્રોપરાઇટરી ઔષધો જેવી ગુણકારી વન પેદાશો ઉપલબ્ધ થશે સુરત:૩૧ ઓગસ્ટ:વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ … Read More

બે માસથી તાપી જિલ્લાના ૦૬ તબીબો સ્મીમેરમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરી રહ્યાં છે

સુરત: કોરોના સામેની લડાઈમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર કોરોનાને નાથવા એકજૂટ થઈને લડી રહ્યાં છે. સ્મીમેર હોસ્પિટલના ડેડીકેટેડ કોવિડ ૧૯ હેલ્થ સેન્ટર ખાતે દક્ષિણ ગુજરાતના … Read More