જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં વરસાદ પછી મકાન ધરાશાયી થયું
સદભાગ્યે મહોરમ ને લઈને ત્રણ બાળકો સહિત નો પરિવાર બહાર ગયો હોવાથી થયો આબાદ બચાવ રિપોર્ટ:જગત રાવલ જામનગરમાં ભીમવાસ શેરી નંબર ૨, શાળા નંબર -૪૨ ની સામે આવેલું એક રહેણાંક … Read More
સદભાગ્યે મહોરમ ને લઈને ત્રણ બાળકો સહિત નો પરિવાર બહાર ગયો હોવાથી થયો આબાદ બચાવ રિપોર્ટ:જગત રાવલ જામનગરમાં ભીમવાસ શેરી નંબર ૨, શાળા નંબર -૪૨ ની સામે આવેલું એક રહેણાંક … Read More
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ગુંડા વિરોધી કડક કાયદા માટે … Read More
વનમંત્રીના હસ્તે અડાજણના વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ વેચાણ કેન્દ્રને ખુલ્લું મુકાયું ચૂર્ણ, ટેબ્લેટ્સ તથા પ્રોપરાઇટરી ઔષધો જેવી ગુણકારી વન પેદાશો ઉપલબ્ધ થશે સુરત:૩૧ ઓગસ્ટ:વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ … Read More
સુરત: કોરોના સામેની લડાઈમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર કોરોનાને નાથવા એકજૂટ થઈને લડી રહ્યાં છે. સ્મીમેર હોસ્પિટલના ડેડીકેટેડ કોવિડ ૧૯ હેલ્થ સેન્ટર ખાતે દક્ષિણ ગુજરાતના … Read More
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ખેડુતો માટે સાચા અર્થમાં સંજીવની સાબિત થશેઃ આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવા સુરતઃસોમવારઃવન, આદિજાતિમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષપણા હેઠળ કામરેજ તાલુકા મથકના ઉમા મંગલ હોલ ખાતે ʻʻમુખ્યમંત્રી કિસાન … Read More
સુરત,સોમવાર: સુરત જિલ્લા પંચાયતના અધિકારી-કર્મચારીઓ કોરોના મહામારીમાં ખડેપગે લોકોની સેવા કરીને કોરોના વોરિયર્સ તરીકે ફરજ નિભાવી રહ્યા છે. તેમના આરોગ્યને ધ્યાનમા; લઇને તમામ કર્મચારીઓનાં કોરોનાના રેપિડ ટેસ્ટ ચોર્યાસીના તાલુકા હેલ્થ … Read More
રિપોર્ટ:જગત રાવલ જામનગરને અન્ય રાજયો સાથે જોડતી એકમાત્ર હવાઈ સેવા એર ઇન્ડિયાની ફ્લાઇટ જામનગર થી મુંબઈ અને મુંબઈ થી જામનગર તરફ કાર્યરત છે કોરોના બાદ થોડા સમય માટે શરૂ થયેલી … Read More
ભારતમાં પરીક્ષણની સંખ્યામાં તીવ્ર વધારો, 4.23 કરોડથી વધુ પરીક્ષણ કરવામાં આવ્યા મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક – આ 3 રાજ્યોમાં કુલ કેસના 43% કેસ નોંધાયા છે 31 AUG 2020 by … Read More
31 AUG 2020 by PIB Ahmedabad ભારત સરકારે 31 ઓગસ્ટ, 2020ના રોજ નવી દિલ્હીની આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીના દુઃખદ અવસાનની જાહેરાત કરી છે. દિવંગત … Read More
मनीष सिसोदिया ने पांच राज्यों के वित्तमंत्रियों के साथ कोरोना से आर्थिक क्षति की भरपाई के विकल्पों पर चर्चा की केंद्र सरकार के विकल्प जीएसटी क्षतिपूर्ति अधिनियम के प्रावधानों और … Read More