રાજકોટ શહેરમાં હથીયારબંધી

રાજકોટ તા.૩૧ઓગસ્ટ – રાજકોટ શહેરમાંકોઇ પણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ  ન થાય ને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજકોટ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલેએ  રાજકોટ શહેર પોલીસકમિશનર   વિસ્તારમાં એક હુકમ પ્રસિધ્ધ  કરી  તા.૦૧/૦૯/૨૦૨૦ થી  તા. ૩૧-૧૦-૨૦૨૦ સુધી નીચે દર્શાવ્યા  મુજબના કૃત્યો કરવાની  મનાઇ  ફરમાવી છે. હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવાપર, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેકવાપર કે ધકેલવાપર અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા પર, મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા બાળવા તથા ફાસી આપવા  પર, પ્રાઇવેટ સિકયુરટીના સંચાલક કે કર્મચારીએ પોતાની ફરજ સિવાયના સમયે … Read More

રાજ્યવ્યાપી પોષણ માહની ઉજવણી અંતર્ગત રાજકોટમાં પણ આજથી પ્રારંભ

૧ સપ્ટેમ્બરથી રાજ્યવ્યાપી “પોષણ માહ”ની ઉજવણીનો શુભારંભ  રાજકોટ, ૩૧ ઓગસ્ટ: સુપોષણયુક્ત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટે મહિલા અને બાળ વિકાસની કચેરી, ગાંધીનગર દ્વારા પોષણ અભિયાન અંતર્ગત તા.૧ સપ્ટેમ્બર થી રાજ્યવ્યાપી ” પોષણ માહ, સપ્ટેમ્બર-૨૦૨૦”ની ઉજવણીનું આયોજન કરવામાં … Read More

મુખ્યમંત્રી શ્રીના હસ્તે રાજકોટ ખાતે રૂ. ૧૦૦૦ કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહુર્ત અને ઈ-લોકાર્પણ સંપન્ન

કોરોના મહામારી વચ્ચે પણ ગુજરાતે તેની વિકાસ યાત્રા અવિરત ચાલુ રાખી છે રાજકોટમાં કોરોના સારવાર વધુ સઘન બનાવવા અમદાવાદના પાંચ વરિષ્ઠ તબીબો અને આરોગ્ય સચિવ જયંતિ રવિની ટીમ તબીબોને ટ્રીટમેન્ટ-સારવારનું … Read More

उपमुख्यमंत्री ने शारीरिक साक्षरता प्रशिक्षण कार्यक्रम का उद्घाटन किया

पुलेला गोपीचंद की संस्था की मदद से शिक्षक हमारे बच्चों का शारीरिक विकास करेंगे: सिसोदिया शारीरिक और मानसिक विकास परस्पर जुड़े हैं। कोरोना काल में शारीरिक शिक्षा की बड़ी भूमिका … Read More

પશ્ચિમ રેલ્વેએ ટિકિટ રદ કરવાના રિફંડ સ્વરૂપે અત્યાર સુધી લગભગ 2350 કરોડરૂ.નું કુલ નુકસાન

૩૧ ઓગસ્ટ,કોવિડ -19 ના પ્રસારને નિયંત્રિત કરવા માટે, 22 માર્ચ 2020 થી તમામ પેસેન્જર ટ્રેનોનેઅટકાવી દેવામાં આવી હતી અને ભારતમાં સંપૂર્ણ રાષ્ટ્રવ્યાપી બંધની ઘોષણા કરવામાં આવી હતી. કામકારનાર મજૂરો ને … Read More

પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીને મુખ્યમંત્રી શ્રીની શ્રદ્ધાંજલિ

આપણે એક કુશળ રાજનીતિજ્ઞ અને માર્ગદર્શક ગુમાવ્યા છે :- શ્રી વિજયભાઇ રૂપાણી ૩૧ ઓગસ્ટ,મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પૂર્વ રાષ્ટ્રપતિશ્રી, ભારતરત્ન શ્રી પ્રણવ મુખરજીના દુ:ખદ અવસાન અંગે ઊડાં શોકની લાગણી વ્યકત … Read More

સરદાર સરોવર નર્મદા ડેમના ૨૩ દરવાજા મારફત ભરૂચ તરફ છોડાઇ રહેલું ૯.૫૮ લાખ ક્યુસેક પાણી

બપોરે ૩-૦૦ કલાકની સ્થિતિએ સરદાર સરોવર નર્મદા ડેમના ૨૩ દરવાજા મારફત ભરૂચ તરફ છોડાઇ રહેલું ૯.૫૮ લાખ ક્યુસેક પાણી આજે સાંજે ૫-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૨.૮૮ મીટરે નોંધાઇ રીવરબેડ … Read More

સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં ધન્‍વંતરી રથ દ્વારા રેપીડ એન્‍ટીજન ટેસ્‍ટ કરવામાં આવ્‍યા

માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તેમજ તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટરશ્રી કે.રાજેશ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.હુડ્ડાના … Read More

ભાજપાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉત્તર ગુજરાત નો પ્રવાસ શક્તિપીઠ અંબાજી ખાતે થી શરૂ કરશે

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી,31 ઓગસ્ટ :ગુજરાત ભારતીય જનતા પાર્ટી ના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રદેશ ની જવાબદારી સંભાળ્યા પછી ઝોનવાઈઝ ગુજરાત નો પ્રવાસ કરી રહ્યા છે સૌરાષ્ટ બાદ … Read More

ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના 30 ગામોમાં પૂરના પાણીની અસર: 4900 લોકોનુ સલામત સ્થળે સ્થળાંતર

ઉપરવાસમા ભારે વરસાદને કારણે સરદાર સરોવર-નર્મદા બંધમાંથી 10 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના 30 ગામોમાં પૂરના પાણીની અસર: 4900 લોકોનુ સલામત સ્થળે સ્થળાંતર પૂર … Read More