જામનગરમાં મોડી રાત્રીના શહેરના મુખ્ય માર્ગો ને સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા.

અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૬ સપ્ટેમ્બર,જામનગરમાં સતત વધતા જતાં કોરોનાના પોઝિટિવ કેસ ની સામે વહીવટીતંત્ર દ્વારા સઘન કામીગીરી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત મોડી રાત્રીના શહેરના મુખ્ય માર્ગો … Read More

રાજકોટની ડિસ્ટ્રિક્ટ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં વાઈડ કોમ્યુનિકેશન સિસ્ટમનું થયું ઇન્સ્ટોલેશન

કોવિડના દસ વોર્ડમાં ૪૦ મોબાઈલ, ૪૧ ડેટા ઓપરેટર, ૧૬ મોબાઈલ કાઉન્સિલર, સ્પેશિયલ સોફટવેર અને હોસ્પિટલ બહાર વિષયવસ્તુ મુજબ ચાર વિન્ડો શરૂ થઈ અમદાવાદની કારગત નીવડેલી સિસ્ટમના મોનિટરિંગ  માટે તબીબો અને ટેકનીશ્યોની સાત સભ્યોની ટીમ રાજકોટમાં અહેવાલ:નરેશ … Read More

સીવીલ હોસ્પિટલમાં દર્દીને સારવાર માંગણીથી નહીં લાગણીથી થાય છે: અમરીશભાઈ ત્રિવેદી

રાજકોટ,૦૬ સપ્ટેમ્બર : “અલ્ટ્રામોર્ડન પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનના દર્દીઓને જે સારવાર આપવામાં આવે તેનાથી પણ વધુ સારી સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અપાય છે, અહીં દર્દીઓને હૂંફ અને માનસિક સધિયારો તો આપવામાં આવે છે, સાથો સાથ … Read More

“જીવન રથની સલામતી” કાજે “ઘન્વંતરી રથ” દ્વારા ઉત્તમ કામગીરી કરતું આરોગ્ય વિભાગ

“કન્ટેઈનમેન્ટ ઝોન કોરોના મુક્ત ન થાય ત્યાં સુઘી કામ કરવાની પ્રતિબધ્ધતા સાથે અમે લોકસેવાર્થે હરહંમેશ તૈયાર છીએ:આરોગ્ય કર્મી દિપકભાઈ રાઠોડ રાજકોટ, ૦૬ સપ્ટેમ્બર : કોરોનાની માહામારીથી લોકોને સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકાર અને … Read More

મધુર સંગીત પીરસીને કોરોના દર્દીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરતી રાજકોટ સિવિલ હોસ્પિટલ

રાજકોટ,૦૬ સપ્ટેમ્બર : સંગીત એ ઈશ્વરની દેન છે, શક્તિનો વહેતો અવિરત સ્ત્રોત છે. સંગીત એ મનુષ્યના જીવનનો મહત્વનો હિસ્સો છે. સંગીત કોઈપણ વ્યક્તિના મન અને મગજ પર અસરકર્તા છે. કોરોના વૈશ્વિક મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનું મનોબળ મજબુત બને … Read More

दिल्ली सरकार का डेंगू के खिलाफ ‘10 हफ्ते, दस बजे, 10 मिनट’ अभियान आज से

दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल आज सुबह (रविवार) अपने घर पर साफ-सफाई करके अभियान की शुरूआत करेंगे– इस अभियान के जरिए हम दिल्ली को डेंगू और चिकनगुनिया से हमेशा के … Read More

કોંગ્રેસ સમિતિ ના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા આજે યાત્રાધામ અંબાજી ની મુલાકાતે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, 05 સપ્ટેમ્બર:ગુજરાત કોંગ્રેસ સમિતિ ના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા આજે બનાસકાંઠા ની મુલાકાત દરમિયાન સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ની મુલાકાત લીધી હતી જ્યાં તેમને અંબાજી મંદિર … Read More

બનાસકાંઠા જીલ્લાના નવા કલેકટર તરીકે આનંદ પટેલ મુકાયા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, 05 સપ્ટેમ્બર:હિંમતનગરના વતની આનંદ પટેલે સિવિલ સર્વિસ એક્ઝામમાં વર્ષ 2009માં 32મો રેન્ક મેળવ્યો હતો અને ગુજરાતમાં પ્રથમ નંબર આવ્યો હતો. નવાઈની વાત એ છે કે … Read More

એક દિવસમાં 70000થી વધુ કોવિડ દર્દીઓને રજા

ભારતમાં 70000થી વધુ કોવિડ દર્દીઓને રજા મળતા એક દિવસમાં સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાઈ કુલ કેસના 3/4 થી વધુ દર્દીઓ સ્વસ્થ થયા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 31 … Read More

दिल्ली में जांच 20 हजार से बढ़ा कर 40 हजार करने की वजह से कोरोना के केस में वृद्धि देखी जा रही: अरविंद केजरीवाल

– दिल्ली में कोरोना की स्थिति पूरी तरह से नियंत्रण में है और हमें घबराने की कोई जरूरत नहीं है- अरविंद केजरीवाल – हमने दिल्ली में एकदम से जांच की … Read More