રાજય સરકારે શાળાઓમાં આંતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બનાવી:મંત્રીશ્રી કુંવરજી ભાઈ બાવળીયા

સુરેન્દ્રનગર ખાતે પાણી પુરવઠા મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહ યોજાયો માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર શિક્ષક દિન નિમિત્તે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર સ્થિત દયામયી હાઈસ્કુલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક … Read More

જામનગરની હોસ્પિટલ માટે 75 વેન્ટિલેટર મશીન ફળવતા વડાપ્રધાન નો આભાર માનતા સાંસદ..

અહેવાલ: જગત રાવલ , જામનગર સમગ્ર રાષ્ટ્ર કોવિડ-19 ની મહામારી સામે જંગ લડી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેજા હેઠળ સમગ્ર રાષ્ટ્ર કોરોનાની મહામારી સામે જંગ જીતવા સજજ થઈ … Read More

માટીના ચૂલાથી શહેરના પિઝા પાર્લર સુધી ગીતા વસાવાની સંઘર્ષમયી પ્રેરકગાથા

દીનદયાલ ગ્રામિણ કૌશલ્ય યોજના હેઠળ તાલીમબદ્ધ થઇ આદિવાસી દીકરી ગીતા વસાવા બારડોલીમાં મેનેજર પદ શોભાવે છે આદિવાસી ભાઇ-બહેનોને ઉજ્જવળ ભાવિનો રાહ ચીંધતી ગીતા વસાવા સૂરતઃશનિવારઃ- શું આપણે કલ્પના કરી શકીએ … Read More

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મહિલા શિબિર યોજાઈ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સુરત જિલ્લાના માંડવી તાલુકાના ચુડેલ ગામે મહિલા શિબિર યોજાઈ ૩૫ ખેડૂત બહેનોએ ભાગ લઈ વૈજ્ઞાનિક માર્ગદર્શન મેળવ્યું સુરતઃશનિવાર:- કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા સુરત જિલ્લાના ખેડૂતોને … Read More

ડોબરિયા પરિવારની એક સાથે ત્રણ પેઢી સામે કોરોના હાર્યો

કોરોનાગ્રસ્ત માતાની મમતાથી છ માસના રિગ્વેદને કોરોના સ્પર્શી પણ ન શક્યો અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત:શનિવાર: કતારગામમાં રહેતા ડોબરીયા પરિવારના આઠ સભ્યો કોરોનાની ઝપેટમાં આવી ગયા, પરંતુ આ પરિવારના ફુલસમા … Read More

સુરત ખાતે શિક્ષણ ક્ષેત્રમાં આગવું પ્રદાન કરનાર શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

શિક્ષક કાચા હીરા સમાન વિદ્યાર્થીને જ્ઞાનની ધારથી પાસાદાર બનાવી ચમકાવે છે: મંત્રી કિશોરભાઈ કાનાણી સુરત,શનિવાર: આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીના અધ્યક્ષસ્થાને પુણા ગામ સ્થિત એલ.પી.ડી. સાર્વજનિક વિદ્યાલય ખાતે સુરત જિલ્લા અને … Read More

પરેશભાઈ ધાનાણી અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીમાં થયેલા નુકશાન અંગે ખેડૂતોની વેદના જાણી હતી.

૦૫ સપ્ટેમ્બર,,અમરેલી:વિપક્ષનેતાશ્રી પરેશભાઈ ધાનાણી, ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ, ધારાસભ્ય શ્રી વીરજીભાઈ ઠુંમર તથા ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત સહિતના આગેવાનોએ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વાકીયા તથા ભાડ ગામે અતિવૃષ્ટિના કારણે ખેતીમાં … Read More

શિક્ષકોએ માતા-પિતા-ગુરૂની જેમ બાળકોને શિક્ષિત અને દિક્ષિત કરવા જોઇએ:મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા

જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ તા.૫ સપ્ટેમ્બર- દેશના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રાધાક્રિષ્નન સર્વોપલીનની યાદમાં પમી સપ્ટેમ્બર શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં રાજય સરકાર … Read More

પોતાના પરિવાર પહેલાં અન્યોના પરિવારના સ્વાસ્થ્યના કલ્યાણની ચિંતા કરતાં:ડો. મુકેશ પટેલ

અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૦૫ સપ્ટેમ્બર: “પરિવાર” શબ્દ બોલતા કે સાંભળતાની સાથે અનેક સુખ-દુ:ખની ભાવનાઓના અદ્શ્ય સ્પર્શની કંપારી પગથી લઈને ધડ સુધી પ્રસરી જતી હોય છે. વિકટ પરિસ્થિતિમાં વ્યક્તિની તાકાત અને નબળાઈ … Read More

જામનગરમાં શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન દ્વારા શિક્ષકદિન ઉજવાયો

સાંસદ પૂનમબેન અને ધારાસભ્ય રાઘવજીભાઇના હસ્તે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને સન્માનીત કરાયા અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૫ સપ્ટેમ્બર,જામનગર:ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિપર પ્રતિવર્ષ ઉજવાતા શિક્ષકદિનની આજે પણ ઉજવણી કરવામાં આવી … Read More