ગુજરાત વિધાનસભાનું આગામી ચોમાસુ સત્ર તા. ૨૧મી સપ્ટેમ્બરથી મળશે: પ્રદિપસિંહ જાડેજા

પાંચ દિવસના આ ઐતિહાસિક સત્ર દરમિયાન જનહિતને લગતા ૨૪ જેટલા સરકારી વિધેયકો પસાર કરાશે કોરોના કાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ‘કોરોના વોરિયર્સ’ને બિરદાવવા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા સરકારી … Read More

કોરોનાના નિયંત્રણ માટે આયુષ પદ્ધતિ ગુજરાતમાં આશિર્વાદરૂપ નીવડી

રોગપ્રતિરોધક ઔષધ પુરા પાડવામાં અને કોરોના પોઝીટીવ દર્દીઓને ચિકિત્સા આપવામાં ગુજરાત રાજય દેશભરમાં અગ્રેસર ૭,૧૧,૬૨,૨૭૭ થી વધુ અમૃતપેય-આયુર્વેદ ઉકાળાનું રાજ્યમાં વિના મૂલ્યે વિતરણ ૧.૪૦ કરોડથી પણ વધારે નાગરિકોએ લીધો લાભ … Read More

રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓને નાથવા માટે તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક:ગૃહ રાજ્ય મંત્રી

ગોધરાની વ્યક્તિએ બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યાનીવિગતો વિશાખાપટ્ટનમથી મળતા NIA દ્વારા તેને પકડી લેવાયો:શ્રી પ્રદિપસિંહ જાડેજા અહેવાલ: વિપુલ ચૌહાણ ગાંધીનગર,૧૬ સપ્ટેમ્બર: ૧૬૦૦ કિ.મી.નો દરિયાકિનારો ધરાવતા રાજ્ય ગુજરાતમાં કોઇ આતંકવાદીઓ ઘુસે … Read More

કુલદિપભાઈ દાદીની પ્રથમ તિથીએ દર્દીઓમાં પોષ્ટિક ફાડા લાપસીનું વિતરણ કર્યુ

સિવિલની સેવા-શુશ્રુષાનું ૠણ અદા કરતા કુલદિપભાઈ- દાદીની પ્રથમ તિથીએ દર્દીઓમાં પોષ્ટિક ફાડા લાપસીનું વિતરણ કર્યુ….. ૯૦ વર્ષની ઉમરે દાદીની ઓર્થોપેડિક સફળ સર્જરી કરાવી હતી,જેના કારણે દાદીએ જીવનની સદી પૂરી કરી … Read More

माननीय प्रधानमंत्री के 70वे जन्म दिवस के उपलक्ष में प्रदर्शनी आयोजित

नई दिल्ली,16 सितम्बर:माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के 70वे जन्म दिवस के उपलक्ष में सेवा सप्ताह पर 15 सितंबर 2020 से 21 सितंबर 2020 तक भाजपा केंद्रीय कार्यालय, 6A, … Read More

જામનગર શહેરમાં ત્રીજુ સ્મશાન શરૂ કરવા બાબતે કોંગી કોર્પોરેટરના ધારણા

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૬ સપ્ટેમ્બર:જામનગર શહેરમાં ત્રીજૂં સ્મશાન શરૂ કરવાની માંગણી સાથે આજે કોંગ્રેસી કોર્પોરેટર દ્વારા ત્રણ દિવસ માટેના ધરણાં શરૂ કરવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા … Read More

राजेन्द्र पाल गौतम ने दिल्ली बाल अधिकार संरक्षण आयोग की ‘सेहत एवं पोषण साथी’ हेल्पलाइन नंबर का उद्घाटन किया

दिल्ली के महिला एवं बाल विकास मंत्री श्री राजेन्द्र पाल गौतम ने दिल्ली बाल अधिकार संरक्षण आयोग की ‘सेहत एवं पोषण साथी’ हेल्पलाइन नंबर का उद्घाटन किया  – देश में … Read More

કોરોના કાળમાં પણ જી.જી. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગની અવિરત કામગીરી

લોકડાઉનથી લઈ અત્યાર સુધીમાં ઓર્થોપેડિક વિભાગ દ્વારા કુલ ૧૬,૦૯૨ નોનકોવિડ ઓર્થો સર્જરી કરાઈ ખાનગી હોસ્પિટલે ના પાડી પણ જી.જી.હોસ્પિટલમાં તાત્કાલિક ઓપરેશન કરી મારી તકલીફ દૂર કરવામાં આવી:અમિનાબેન સમા સંકલન: દિવ્યા … Read More

પશ્ચિમ રેલ્વે પર ડિજિટલ પેમેન્ટ અને ટ્રાન્જેક્શન ને મળી નોંધપાત્ર ગતિ

અમદાવાદ,૧૫ સપ્ટેમ્બર:પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે આ સ્ટેશનો પર વિવિધ ડિજિટલ વારા દ્વારા કેશલેસ ટ્રાન્ઝેક્શન … Read More

શાંતિનિકેતન “વિશ્વભારતી” સ્થાપનાદિનની ૧૦૧મી ઉજવણમાં “કલા પ્રતિષ્ઠાન “દ્વારા પુસ્તક પ્રકાશિત કરાયું

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૧૫ સપ્ટેમ્બર:જાણીતા કવિ ,સાહિત્યકાર -લેફ્ટનન્ટ ડો.સતિશચંદ્ર વ્યાસ લિખિત “રવીન્દ્રનાથનો વૈભવ” કલાગ્રંથ ભાગ-30 નો વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે ઓનલાઇન લોકાર્પણ સમારોહ જામનગર … Read More