31 अक्टूबर तक बंद रहेंगे दिल्ली के स्कूल : श्री मनीष सिसोदिया

रिपोर्ट: महेश मौर्य,दिल्ली नई दिल्ली : 04.अक्तूबर 2020: उपमुख्यमंत्री  श्री मनीष सिसोदिया ने कोरोना के कारण दिल्ली के सभी स्कूल 31 अक्तूबर तक बंद रखने का निर्देश दिया है। इस … Read More

‘डेयरिंग सिटीज 2020’ सम्मेलन में बोलने के लिए दुनिया भर के पांच शहरी नेताओं के साथ अरविंद केजरीवाल को आमंत्रित किया गया

सीएम श्री अरविंद केजरीवाल को प्रतिष्ठित ‘डेयरिंग सिटीज 2020’ सम्मेलन में बोलने के लिए दुनिया भर के पांच शहरी नेताओं के साथ आमंत्रित किया गया, यह दुनिया भर में जलवायु … Read More

પલસાણા તાલુકાના ૩ ગામોમાં કુલ રૂ.૩૫.૭૫ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે પલસાણા તાલુકાના ૩ ગામોમાં કુલ રૂ.૩૫.૭૫ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ: અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૦૪ ઓક્ટોબર: સામાજિક ન્યાય … Read More

જામનગરમાં સગીર યુવતી પર સામુહિક બળાત્કાર ની જધન્ય ઘટના

જામનગરમાં ચાર શખ્સો દ્વારા સગીર યુવતી પર સામુહિક બળાત્કાર ની જ ધન્ય ઘટના ત્રણ આરોપીઓ ઝડપાયા સાંસદ પૂનમબેન માડમ દ્વારા આ સમાજ માટે કલકરુપ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો … Read More

પશ્ચિમ રેલ્વે સપ્ટેમ્બર, 2020 માં નોંધાવ્યું સર્વશ્રેષ્ઠ લદાન

અમદાવાદ, ૦૪ ઓક્ટોબર: માલ ભાડામાં નોંધપાત્ર વધારો થાય તે માટે પશ્ચિમ રેલ્વે સતત નવા રૂટ્સની શોધમાં છે. આ ક્ષેત્રની નવીનતમ ઉપલબ્ધિમાં, પશ્ચિમ રેલ્વેએ સપ્ટેમ્બર 2020 ના મહિનામાં વિવિધ કેટેગરીમાં અત્યાર … Read More

ફાયર સેફટી એકટ ની યોગ્ય અમલવારી પર કોંગ્રેસ ના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી નું નિવેદન..

ફાયર સેફટી એકટ ની યોગ્ય અમલવારી પર કોંગ્રેસ ના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી નું નિવેદન.. અમદાવાદ, ૦૪ ઓક્ટોબર રાજ્ય માં ફાયર સેફટી ને લઈને ચોંકાવનારી વિગતો આવી સામે…. 6 કરોડ … Read More

દેશના કરોડો ખેડૂતો આત્મનિર્ભર, સશક્ત, સમૃદ્ધ બનશે: મનસુખભાઈ માંડવીયા

કેન્દ્ર સરકારના ઐતિહાસિક કૃષિ સુધારાઓ થકી દેશના કરોડો ખેડૂતો આત્મનિર્ભર, સશક્ત, સમૃદ્ધ બનશે: આઝાદી બાદ પ્રથમવાર એગ્રી ઇન્ફ્રાસ્ટક્ચર ફંડની જોગવાઈ થઇ છે અને સાથે ખેડૂતો માટે મુક્ત વેપારની દિશા ખૂલી … Read More

ખેડૂતોનું સશક્તિકરણ એ સરકારની પ્રાથમિકતા છે – પીયૂષ ગોયલ

  અમદાવાદ, ૦૪ ઓક્ટોબર: કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલે શનિવારે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ પસાર કરવામાં આવેલો કૃષિ કાયદો અતિ મહત્વનો નિર્ણય છે જે ખેડૂતોના જીવનમાં સુધારો લાવશે અને … Read More

હમીરપુરમાં 66 મેગાવોટની ક્ષમતા ધરાવતા ધૌલસિધ હાઇડ્રો પ્રોજેક્ટની જાહેરાત કરી

પ્રધાનમંત્રી સોલાંગમાં અભિનંદન કાર્યક્રમમાં સહભાગી થયા હમીરપુરમાં 66 મેગાવોટની ક્ષમતા ધરાવતા ધૌલસિધ હાઇડ્રો પ્રોજેક્ટની જાહેરાત કરી 03 OCT 2020 by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશમાં સોલાંગ … Read More

ટેક્સ્ટાઈલ ક્ષેત્રમાં આપણે આપણો ઈતિહાસ, વિવિધતા અને અપાર તક જોઈ શકીએ છીએ: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ આઈસીસીઆર દ્વારા ટેક્સ્ટાઈલ ક્ષેત્રની પરંપરાઓ વિષે યોજાયેલા આંતરરાષ્ટ્રીય વેબિનારમાં સંબોધન કર્યું આ વેબિનારમાં જે વિચારોનું તથા શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન થશે, તે સહયોગ માટેનાં નવા માર્ગ ખોલશે : પ્રધાનમંત્રી by … Read More