જામનગરમાં સગીરા પર બળાત્કાર અને હાથરસ ની ઘટનાના વિરોધ માં કોંગ્રેસનો મૌન વિરોધ

બેનર સાથે કલેકટર ઓફિસ ધસી જઈ વહીવટીતંત્ર ને આવેદનપત્ર પાઠવ્યું અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૫ ઓક્ટોબર: જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના દ્વારા જામનગર માં સામુહિક બળાત્કાર નો ભોગ બનનાર પીડીતા … Read More

કેન્દ્રની મોદી સરકાર ખેતી અને હિન્દુસ્તાનને બરબાદ કરી રહી છે : શ્રી પરેશ ધાનાણી

ખેડૂતોના સમર્થનમાં અને કેન્દ્ર સરકારના કાળા કાયદાના વિરોધમાં ગાંધીનગર ખાતે ‘ન્યાયકૂચ’ માં મોટી સંખ્યામાં કોંગ્રેસપક્ષના કાર્યકરો, આગેવાનો અને ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ ઊમટી પડ્યા. ગાંધીનગર ખાતે યોજાયેલ ‘ન્યાયકૂચ’ માં ગુજરાત પ્રદેશ … Read More

જામનગર શહેરમાં ત્રીજુ સ્મશાન શરૂ કરવા બાબતે કોંગી કોર્પોરેટરના ધારણા

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૬ સપ્ટેમ્બર:જામનગર શહેરમાં ત્રીજૂં સ્મશાન શરૂ કરવાની માંગણી સાથે આજે કોંગ્રેસી કોર્પોરેટર દ્વારા ત્રણ દિવસ માટેના ધરણાં શરૂ કરવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા … Read More