ડોનિયર કંપની ખાતે આયુર્વેદ-હોમિયોપેથીક નિદાન સારવાર અને ઉકાળા વિતરણ કેમ્પ યોજાયો

પલસાણા તાલુકાના જોળવા સ્થિત ડોનિયર કંપની ખાતે આયુર્વેદ-હોમિયોપેથીક નિદાન સારવાર અને ઉકાળા વિતરણ કેમ્પ યોજાયો ડોનિયર કંપનીના ૨૧૬ શ્રમિકો અને કર્મચારીઓએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, … Read More

પલસાણા તાલુકાના ૩ ગામોમાં કુલ રૂ.૩૫.૭૫ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે પલસાણા તાલુકાના ૩ ગામોમાં કુલ રૂ.૩૫.૭૫ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ: અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૦૪ ઓક્ટોબર: સામાજિક ન્યાય … Read More