સ્ટેચ્યુ ઓફ યુનિટી: ૧૦ ઓક્ટોબર થી ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી આગામી ૧૦ ઓક્ટોબર શનિવારથી ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક અને એકતા મોલ,એકતા ફૂડ કોર્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે. ચિલ્ડૂન ન્યુટ્ટિશિયન પાર્કમાં માત્ર અગાઉથી ઓનલાઇન ટિકિટ બુક કરાવેલ પ્રવાસીને જ … Read More

ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા

ગત માસ માં ડેરી ના 15 ડિરેક્ટર્સ ની ચૂંટણી થતા તમામ બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી. અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૦૬ ઓક્ટોબર: ભરૂચ નર્મદા દૂધ ઉત્પાદક સંઘ દૂધધારા ડેરી … Read More

ફિલ્મ પ્રદર્શન અંગે એસઓપી જાહેર

શ્રી પ્રકાશ જાવડેકરે ફિલ્મ પ્રદર્શન અંગે એસઓપી જાહેર કરી સિનેમા હોલને 50 ટકા બેઠક ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપી 06 OCT 2020 by PIB Ahmedabad કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી … Read More

વાલ્વ કે ફિલ્ટર વાળા માસ્કનો થતો ઉપયોગ હિતાવહ નથી: આરોગ્ય વિભાગ

અહેવાલ: દિલીપ ગજજર, ગાંધીનગર ગાંધીનગર, ૦૬ ઓક્ટોબર: કોરોના સંક્રમણથી બચવા માટે હાલ કોઈ રસી ઉપલબ્ધ નથી.ત્યારે માસ્ક એ જ સૌથી સરળ ઉપલબ્ધ વિકલ્પ છે રાજયમાં નાગરિકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા … Read More

गुजरात के ग्राम्य विस्तारों में डिजिटल क्रांति की दिशा में एक बड़ा कदम

टेक्नोलॉजी आधारित जनहितलक्षी सेवा कार्यों को लेकर मुख्यमंत्री श्री विजय रुपाणी की प्रतिबद्धता होगी साकार डिजिटल सेवा सेतु के मुख्य बिंदु सेवा सेतु के माध्यम से करोड़ो लोगों के घर … Read More

એક દિવસની પણ રજા રાખ્યા વગર ત્રણ મહિનાથી ફરજ બજાવતા મહિલા કર્મયોગી પ્રિતીબેન

રાજકોટની સમરસ કોવીડ હોસ્પિટલમાં એક દિવસની પણ રજા રાખ્યા વગર ત્રણ મહિનાથી ફરજ બજાવતા મહિલા કર્મયોગી ભાવનગર જિલ્લાના પ્રિતીબેન નૈયારણ કહે છે, મને દર્દીઓના આશીર્વાદ મળે છે એટલે કોઇ તકલીફ નથી … Read More

કલાણા આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના અંગે જનજાગૃતિ અભિયાન અંતર્ગત એન્ટીજન ટેસ્ટ કેમ્પ, આયુર્વેદિક ઉકાળા અને માસ્ક વિતરણ

ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકે અને લોકો કોરોનાને લગતી ગેરમાન્યતાઓથી દૂર રહે, તે હેતુસર કલાણા ગામમાં જનજાગૃતિ માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.   અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ, ૦૬ … Read More

ગરૈયા કોલેજ અને શિવાનંદ હોસ્પિટલ કોવીડ કેર સેન્ટરમાંથી ૩૮૬ લોકો સંપૂર્ણ સ્વસ્થ

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૦૬ ઓક્ટોબર: કોરોના મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા હળવા લક્ષણો ધરાવતા લોકોને કોવિડ કેર સેન્ટરમાં સારવાર અને દેખરેખ રાખવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં  કાળીપાટ ખાતે આવેલા … Read More

કોરોનાનાં ભયને દૂર કરી માતા-પુત્રીને કોરોના મુક્ત કરતાં મોવિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્યકર્મીઓ

કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતાં લોકો તબીબોના માર્ગદર્શન હેઠળ હોમ આઈસોલેશનમાં રહીને કોરોનામુક્ત થઈ રહયાં છે અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૦૬ ઓક્ટોબર: રાજકોટ જિલ્લામાં કોરોના મહામારીના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે રાજ્ય સરકારના … Read More

૩૦ જેટલા વૃધ્ધ કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ થતા સમરસ હોસ્ટલમાં સર્જાયા ભાવનાત્મક દ્રશ્યો

સદભાવના વૃધ્ધાશ્રમના ૩૦ જેટલા વૃધ્ધ કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ થતાસમરસ હોસ્ટલમાં સર્જાયા ભાવનાત્મક દ્રશ્યો કળયુગમાં ક્ષીણ બનેલી માનવતાને આત્મીયતાનું અમૃત સીંચી જીવંત બનાવતા સમરસ કોવીડ કેર સેન્ટરના આરોગ્ય કર્મીઓ  “કપરા સમયમાં … Read More