મુંબઈ થી આવેલો નાર્કોટિક્સ નો જથ્થો જામનગર થી ઝડપાયો..

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૫ ઓક્ટોબર: જામનગર એસ.ઓ.જી. પોલીસ દ્વારા જીલા પોલીસ વડા ની સૂચના થી બેડીબંદર રોડ પાસે આવેલી તિરૂપતિ સોસાયટી માંથી નારોકોટિક્સ ના રેકેટ નો પર્દાફાશ કરાયો. … Read More

૭૦ જેટલી આરોગ્ય સંસ્થાના સઘન સંચાલન સાથે કોરોના દર્દીઓની કરાઈ રહી છે સારવાર

વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય કચેરી, રાજકોટના પરિશ્રમ અને પરિણામલક્ષી કામગીરી પાસે પાછી પાની કરતો કોરોના વાયરસ ૭૦ જેટલી આરોગ્ય સંસ્થાના સઘન સંચાલન સાથે કોરોના દર્દીઓની કરાઈ રહી છે સારવાર કોરોનાની સારવાર માટે … Read More

જીવનના દરેક પાસામાં સ્વચ્છતાની જરૂરિયાત પર ભાર મૂકતા પશ્ચિમ રેલ્વે પખવાડિયાની સફાઇ પૂર્ણ થઈ

  અમદાવાદ, ૦૫ ઓક્ટોબર: પશ્ચિમ રેલ્વે દ્વારા 16 થી 30 સપ્ટેમ્બર 2020 સુધી સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી હતી સ્વચ્છતા પખવાડિયા દરમિયાન પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ અને … Read More

पश्चिम रेलवे का स्वच्छता पखवाड़ा जीवन के हर पहलू में स्वच्छता की ज़रूरत पर बल देने के साथ सम्पन्न

अहमदाबाद, 05 अक्टूबर: पश्चिम रेलवे द्वारा स्वच्छता पखवाड़ा 16 से 30 सितंबर, 2020 तक मनाया गया। स्वच्छ्ता पखवाड़े के दौरान, पश्चिम रेलवे के महाप्रबंधक श्री आलोक कंसल और पश्चिम रेलवे … Read More

ઘુડખર અભ્યારણ્યમાં ઘુડખરની સંખ્યામાં વધારો નોંધાયો

સુરેન્દ્રનગર,૦૫ ઓક્ટોબર: ઘુડખર અભયારણ્ય – ધ્રાંગધ્રાના નાયબ વન સંરક્ષકશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે કચ્છનું નાનું રણ ૪૯૫૩ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે. સમગ્ર વિશ્વમાં ફક્ત ગુજરાતમાં આ રણ … Read More

કોરોનાને હરાવવા આપણે પલાયનવાદ, નિરાશાવાદ કે હતાશાવાદના શરણે કદી ન જઈએ

આચાર્યદેવ શ્રીમદ્દ વિજય યશોવિજયસૂરિશ્વરજી મહારાજનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૦૫ ઓક્ટોબર: જૈન ધર્મના આચાર્યદેવ શ્રીમદ્દ વિજય યશોવિજયસૂરિશ્વરજી મહારાજે કોરોનાના કપરા સમયમાં પ્રત્યેક વ્યક્તિને પલાયનવાદ, નિરાશાવાદ કે હતાશાવાદના શરણે … Read More

ઘન જીવામૃતનો પ્રથમ પ્રયોગ કરનાર દાડમ અને તુવેરના બમણા બજાર ભાવ મેળવે છે

પ્રાકૃતિક ખેતી….કૂદરતનું સાનિધ્ય, ઉપજ અને આવક બમણા…દેત્રોજ વિસ્તારમાં ઘન જીવામૃતનો પ્રથમ પ્રયોગ કરનાર મહેન્દ્રભાઈ દાડમ અને તુવેરના બમણા બજાર ભાવ મેળવે છે… અહેવાલ: હિમાંશુ ઉપાધ્યાય અમદાવાદ, ૦૫ ઓક્ટોબર: ‘મારી પાસે … Read More

નર્મદા જિલ્લા માં કોરોના પોઝિટિવ કેશ નો વધતો જતો ગ્રાફ

માર્ચ મહિના થી આજદિન સુધી કોરોના પોઝિટિવ કેશ ની સંખ્યા 1001 પર પહોંચી. જોકે 948 દર્દી સારવાર બાદ સાજા પણ થયા. સરકારી ચોપડે માત્ર ત્રણ ના મોત પણ બહાર ગામ … Read More

વીડિયો કોન્ફરન્સ દ્વારા સુરત-પંચમહાલના જિલ્લા પંચાયત ભવન ઈ ભૂમિપૂજન વિરમગામ-ધંધુકાના તાલુકા પંચાયત ભવન ઇ -ભૂમિપૂજન

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ગાંધીનગર, ૦૫ ઓક્ટોબર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે પંચાયતી રાજવ્યવસ્થા ગુજરાતનો આત્મા છે મહાત્મા ગાંધીજીએ ગ્રામ પંચાયતથી લઇને સંસદ સુધી સત્તાના વિકેન્દ્રીકરણ અને … Read More

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની નાબાર્ડના ચેરમેન શ્રી ચિંતાલા સાથે ગાંધીનગરમાં બેઠક

આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર ગુજરાત’ની નેમ સાકાર કરવામાં ગુજરાતને કૃષિ-સિંચાઇ-મહિલા ઉત્કર્ષ-ફિશરીઝ-વોટરશેડ જેવી યોજનામાં નાબાર્ડની સહાય મદદરૂપ બનશે:- મુખ્યમંત્રીશ્રી નાણાંના અભાવે રાજ્યમાં વિકાસના કોઇ કામ અટકયા નથી-દેશને પાંચ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવામાં … Read More