અમદાવાદ, ઓખા અને ગાંધીધામથી પુરી જતી વિશેષ ટ્રેનોમાં સ્ટોપ વધારવામાં આવ્યા હતા

અમદાવાદ, ૦૬ ઓક્ટોબર: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 02844/02843 અમદાવાદ-પુરી-અમદાવાદ, ટ્રેન નં. 08402/08401 ઓખા-પુરી-ઓખા અને ટ્રેન નંબર 02973/02974 ગાંધીધામ-પુરી-ગાંધીધામ વિશેષ ટ્રેનોનો વિસ્તાર કરવામાં આવ્યો … Read More

अहमदाबाद मण्डल के 16 जागरुक एवं सतर्क रेल संरक्षा प्रहरी सम्मानित

 अहमदाबाद, 06 अक्टूबर: पश्चिम रेलवे के अहमदाबाद मंडल पर रेलवे संरक्षा के प्रति जागरूक रहने एवं सतर्कता के साथ उत्कृष्ट कार्य करने वाले 16 रेल कर्मियों को बेबिनार के माध्यम … Read More

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન અત્યાર સુધીમાં એક દિવસમાં લોડિંગ અને આવકનો શ્રેષ્ઠ રેકોર્ડ બનાવ્યો છે

અમદાવાદ, ૦૬ ઓક્ટોબર: પશ્ચિમી રેલ્વે દ્વારા વર્તમાન વૈશ્વિક રોગચાળાને લગતી કટોકટી હોવા છતાં, પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં કામ કરીને, તેણે તેના તમામ અગાઉના રેકોર્ડોને નષ્ટ કરીને એક જ દિવસમાં સૌથી વધુ લોડિંગ … Read More

વધુ એક સ્ટાર કિડ લેશે બોલીવુડમાં એન્ટ્રી,ક્લિક કરી જાણો વિગત

અહેવાલ: હેમાલી ભટ્ટ ૦૬ ઓક્ટોબર: બોલીવુડમાં નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આ વચ્ચે વધુ એક સ્ટાર કિડ ડેબ્યુ કરવા જઈ રહી છે. કબીર ખુરાના ફિલ્મ ‘સુટ્ટાબાજી’થી … Read More

અભિનેત્રી શબાના આઝમીનો કંગના રનૌત પર વાર,જાણો શું કહ્યું શબાનાએ?

અહેવાલ: હેમાલી ભટ્ટ ૦૬ ઓક્ટોબર: શબાના આઝમીએ કહ્યું, કંગના રનૌત પોતાની કાલ્પનિક દુનિયામાં જીવે છે, તેને એ દિવસનો ડર લાગે છે, જે દિવસે તે ચર્ચામાં રહેશે નહીંશબાના આઝમીએ કહ્યું હતું … Read More

Covid-19ના સંક્રમણને રોકવા માટે વિશેષ માર્ગદર્શન અપાશે:ડૉ.એચ.જી.કોશિયા

કોવિદ-૧૯ ના સંક્રમણને રોકવા માટે રાજયમાં કાર્યરત CT scan Center ની કામગીરીની ચકાસણી કરાશે: સંક્રમણ નિયંત્રિત કરવા અંગે વિશેષ માર્ગદર્શન અપાશે:ડૉ.એચ.જી.કોશિયા અહેવાલ: દિલીપ ગજજર, ગાંધીનગર ગાંધીનગર, ૦૬ ઓક્ટોબર: ખોરાક અને … Read More

ડૉ. હર્ષવર્ધને કોવિડ-19 માટે આયુર્વેદ અને યોગ વ્યવસ્થાપન પ્રોટોકોલ બહાર પાડ્યા

ડૉ. હર્ષવર્ધને કોવિડ-19ના વ્યવસ્થાપન માટે આયુર્વેદ અને યોગ આધારિત રાષ્ટ્રીય તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ બહાર પાડ્યા “સર્વાનુમતે ‘ભારતીય ચિકિત્સા તંત્ર માટે રાષ્ટ્રીય પંચ વિધેયક’નું પસાર થવું અને જામનગર ખાતે કલ્સ્ટર ઓફ … Read More

રેગામા ગામનું ચૌધરી દંપતિ વન વિભાગની યોજના હેઠળ પગભર બન્યું

માંડવી તાલુકાના રેગામા ગામનું ચૌધરી દંપતિ વન વિભાગની યોજના હેઠળ પગભર બન્યું વિસડાલીયા ક્લસ્ટરે અમને સરળતાથી ઘરઆંગણે રોજગારી આપી: જયશ્રીબેન ચૌધરી અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત, ૦૬ ઓક્ટોબર: સુરત જિલ્લાના … Read More

સુરત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક

માર્ચ-૨૦૨૧ સુધીમાં જિલ્લાના ૩૯૬૩૬૩ ઘરોને નળજોડાણ દ્વારા ઘરઆંગણે પીવાના પાણીની સવલત મળશે અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત, ૦૬ ઓક્ટોબર: સુરત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી શ્રી … Read More

સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે અલાયદુ ડાયાલિસિસ કેન્દ્ર કાર્યરત

સિવિલ હોસ્પિટલની સ્વાસ્થય સુવિધાઓમાં વધુ એક પીંછ ઉમેરાયુ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે અલાયદુ ડાયાલિસિસ કેન્દ્ર કાર્યરત કરાયુ સપ્ટેમ્બર મહિનામાં ૨૧૧ કોરોનાગ્રસ્ત દર્દીઓએ ડાયાલિસીસ કરાવ્યુ : ડૉ. જે.પી. મોદી સંકલન: અમિતસિંહ ચૌહાણ … Read More