સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સરદારની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ.

શ્રી  સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી  અર્પણ તેમજ સરદાર વંદના કરવામાં આવેલ. સોમનાથ,૩૧ ઓક્ટોબર:  ના દિવસે અખંડ ભારતના શિલ્પી  શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની  જન્મજયંતી નીમીતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ મંદિર  પરિસર માં આવેલ શ્રી  સરદાર સાહેબ ની પ્રતિમાં ને ભૂદેવો દ્વારા કરવામાં આવેલ મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલી અર્પણ  કરી સરદાર વંદના કરવામાં આવેલ. રાષ્ટ્રની એકતા – અખંડીતતા … Read More

इसरो साइबरस्पेस प्रतियोगिता में फर्स्ट आने वाली सुब्रोनीता सम्मानित

रिपोर्ट: शैलेश रावल, धनबाद धनबाद, 28 अक्टूबर: इसरो साइबरस्पेस प्रतियोगिता – 2020 (आइसीसी-2020) के ऑल इंडिया मेरिट रैंक में प्रथम स्थान प्राप्त करने वाली डीएवी पब्लिक स्कूल, कोयला नगर की … Read More

લીંબડી પેટાચુંટણી સંદર્ભે જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા સઘન પ્રચાર પ્રસાર

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૩૦ ઓક્ટોબર: ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટસિંહ રાણાને પ્રચંડ જનમત મળે તે માટે જુદા જુદા ગૃપ સાથે બેઠકો-કાર્યાલયમા મીટીંગ-ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ-પત્રિકા વિતરણ- મતદાર સંપર્ક … Read More

જામનગરમાં સરદાર પટેલ ૧૪૫ જન્મજયંતિ પર ભાજપ દ્વારા સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૩૧ ઓક્ટોબર: જામનગરમાં ૩૧મી ઓક્ટોબર ને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે શહેર ભાજપ તેમજ શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ નો કાર્યક્રમ … Read More

સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ એ ગાંધીનગરમાં સરદાર પ્રતિમા સમક્ષ ભાવ વંદના કરતા મુખ્યમંત્રીશ્રી

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ પ્રાંત જાતિ ભાષા ધર્મના ભેદ ભાવ ન રહે તેવું એક રાષ્ટ્ર – શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ નો સૌ સંકલ્પ કરીએ આજના અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ … Read More

સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતના સપનાને વધુ સુદ્ઢ-મજબુત બનાવીએ: નીતીનભાઇ પટેલ

       સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતના સપનાને વધુ સુદ્ઢ-મજબુત બનાવીએ: નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલ રાજકોટમાં રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું પ્રસ્થાન કરાવતા નાયબ મુખ્યમંત્રીશ્રી પટેલ અહેવાલ: પારૂલ … Read More

પીએમ મોદીએ સરદાર પટેલની 145 મી જન્મજયંતી પર સરદારની પ્રતિમાને નમન કર્યું.

નર્મદા, ૩૧ ઓક્ટોબર: સરદાર પટેલની 145 મી જન્મજયંતી પર દેશભરમાં આજે એક્તા દિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપવા પીએમ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પહોંચ્યા હતા. … Read More

વડાપ્રધાનશ્રી પ્રથમ ચરણમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ પ્રોજેકટસના કર્યા લોકાર્પણ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી કેવડીયાના પ્રવાસે ૧૪૫ મી સરદાર પટેલ જન્મજયંતિ પૂર્વ દિવસે પ્રથમ ચરણમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ  પ્રોજેકટસના કર્યા લોકાર્પણ આરોગ્ય વન”, ”ધ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક” તથા ”એકતા … Read More

સોમનાથ – જબલપુર સ્પેશિયલ મેઘનગર અને સિહોર સ્ટેશન પર રોકાશે

 અમદાવાદ,૩૦ ઓક્ટોબર: મુસાફરોની માંગ અને સુવિધા માટે સોમનાથ-જબલપુર સ્પેશિયલ મેઘનગર અને સિહોર સ્ટેશનો પર પણ રોકાશે.    મંડળ રેલ પ્રબંધક શ્રી દિપકકુમાર ઝાના જણાવ્યા અનુસાર, 01 નવેમ્બર 2020 થી ટ્રેન … Read More

અમદાવાદ મંડળ ના પાંચ કર્મચારીઓને રેલ સેફટી માં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ મળ્યો જીએમ એવોર્ડ

 અમદાવાદ,૩૦ ઓક્ટોબર: પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ ના પાંચ કર્મચારીઓને રેલ સેફટી માં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ મહાપ્રબંધક શ્રી આલોક કંસલ દ્વારા “મેન ઓફ ઘ મંથ” પુરસ્કાર આપીને સમ્માનિત કરવામાં … Read More