કુમકુમ મંદિર ખાતે 21 ફૂટનું વિશાળ માસ્ક બનાવવામાં આવ્યું

શરદપૂર્ણિમા મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો. કુમકુમ મંદિર દ્રારા ઓનલાઈન ઉજવણી નો પ્રારંભ થયો. ર૧ ફૂટનું વિશાળ માસ્ક બનાવવામાં આવ્યું અને મહંત સ્વામીએ … Read More

પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના અધિકારી-કર્મચારીઓએ કોરોના જાગૃત્તિ અંગે સામૂહિક શપથ લીધા

સુરત, ગુરૂવારઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વડપણમાં ‘ચાલો, આપણે સૌ સાથે મળીને કોરોનાને હરાવીએ..’મંત્ર સાથે ગુજરાત રાજ્ય એક બની કોરોના સામે જંગ લડી જનજાગૃતિ થકી કોરોનાને હરાવવા સતત ઘનિષ્ઠ પ્રયાસ કરી … Read More