Mandir open: આજથી મંદિરો ખૂલ્યા, હવે સંતો – ભક્તોની ભક્તિ ખીલશે.

Mandir open: કુમકુમ મંદિર આજથી ભક્તોનાં દર્શન માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું. Mandir open: મંદિરમાં સવારે ૮ – ૦૦ વાગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવીને આરતી કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું … Read More

કુમકુમ મંદિર દ્રારા સદ્ગુરુ સમર્પણ મહોત્સવ નો પ્રારંભ..

મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે ઓનલાઈન બીજા દિવસે પણ ઉજવણી કરવામાં આવી. રંગબેરંગી રોશનીથી શણગારેલા ફાઉન્ટેનમાં જળની અંદર શ્રી સ્વામિનારાયણ ભગવાનના વિશિષ્ટ દર્શન કરાવવામાં આવ્યા. … Read More

કુમકુમ મંદિર ખાતે 21 ફૂટનું વિશાળ માસ્ક બનાવવામાં આવ્યું

શરદપૂર્ણિમા મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો. કુમકુમ મંદિર દ્રારા ઓનલાઈન ઉજવણી નો પ્રારંભ થયો. ર૧ ફૂટનું વિશાળ માસ્ક બનાવવામાં આવ્યું અને મહંત સ્વામીએ … Read More